ધનિક ભારતમાં ગરીબો વસે છે!

ધનિક ભારતમાં ગરીબો વસે છે!

પ્રશ્ન .
ધનિક ભારતમાં ગરીબો વસે છે!
ઉત્તર:
ભારત વિવિધ પ્રકારનાં વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ – ધનિક દેશ છે.

  • પરંતુ, દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાનાં પૂરતાં સાધનો અને ક્ષમતાનો અભાવ છે.
  • દેશમાં એ અંગેનાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે.
  • દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે.
  • આમ, ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી.
  • આથી કહી શકાય કે, “ધનિક ભારતમાં ગરીબો વસે છે !’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *