GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 3

GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 3

1. ભારતનું ડોમેસ્ટિક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ નેટવર્ક Rupay એ ……. નું ઉત્પાદન (પ્રોડક્ટ) છે.
(A) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)
(B) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)
(C) ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA)
(D) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
2. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રણ બેંકોને પદ્ધતિસરની અગત્યની બેંકો (Systematically Important Banks) તરીકે જાહેર કરી છે. નીચેના પૈકી કઈ બેંક આ યાદીમાં નથી ?
(A) ICICI
(B) HDFC
(C) SBI
(D) YES Bank.
3. આર્થિક સર્વેક્ષણ 2017-18 અનુસાર માલ અને સેવાઓનો આંતરિક વેપાર (Internal trade in goods and services GDP) ના …… ટકા છે. 
(A) 35
(B) 45
(C) 55
(D) 60
4. સહકારી સંઘીયતા (Co-operative federalism) એટલે ……
(A) કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમસ્તર સહકાર (Horizontal Co-operation)
(B) બે રાજ્યો વચ્ચે સમસ્તર સહકાર (Horizonatal Co-operation)
(C) કેન્દ્ર અને રાજ્યો વચ્ચે લંબરૂપ સહકાર (Vertical Co-operation)
(D) વિત્ત આયોગ અને આયોજનપંચ વચ્ચે લંબરૂપ સહકાર (Vertical Co-operation)
5. નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(1) ભારતમાં કૃષિક્ષેત્રમાં સશક્ત મહિલાકરણ છે.
(2) ભારતમાં ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં પુરુષોના વધતાં જતાં સ્થળાંતરનો કોઈ પુરાવો નથી.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 ફ્ક્ત 2 બંને
(D) 1 અને 2 પૈકી કોઈ નહીં.
6. સીધો કરવેરો વધુ સારો કરવેરો છે કારણ કે ……
(A) તે વધુ આવક મેળવી આપે છે.
(B) વધુ સરળતાથી એકત્રિત કરી શકાય છે.
(C) તેમાં કમાણી અનુસાર કરવેરાની પદ્ધતિ કેરી શકાય છે.
(D) તેમાં વધુ કર અનુપાલન (ટેક્સ ક્રોમ્પ્લાઇયન્સ) થાય છે.
7. KYC (Know you customer) નિયમન નાણાકીય વ્યવહારોમાં ……. વિનિયમ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે.
(A) બેંકિંગ કંપની અધિનિયમ (Banking Company Act)
(B) અર્થશોધન નિવારણ અધિનિયમ (Prevention of Money Laundering Act)
(C) ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ (Reserve Bank of India Act)
(D) કંપની અધિનિયમ (Companies Act)
8. ખાનગીકરણની સફળતા માટેની જરૂરી પૂર્વશરત …… છે.
(A) અર્થતંત્રનું ઉદારીકરણ અને અંકુશમુક્તિ
(B) મૂડીબજારોનો પૂરતો વિકાસ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં,
9. નીચેના પૈકી કયો અપ્રત્યક્ષ કર છે ?
(A) ઉપહાર કર (ગિફ્ટ ટેક્સ)
(B) કોર્પોરેટર ઇન્કમ ટેક્સ
(C) GST
(D) સંપત્તિ કર (વેલ્થ ટેક્સ)
10. વસ્તીવિષયક સંક્ર્મણના સિદ્ધાંતના છેલ્લા તબક્કામાં…….
(A) જન્મદર વધે છે, મૃત્યુદર પણ વધે છે.
(B) જન્મદર વધે છે, જ્યારે મૃત્યુદરમાં ઘટાડો થાય છે.
(C) જન્મદર ઘટે છે, જ્યારે મૃત્યુદરમાં વધારો થાય છે.
(D) જન્મદર અને મૃત્યુદર બંનેમાં ઘટાડો થાય છે.
11. જ્યારે નોકરી બદલવાને લીધે કેટલાક કામદારો હંગામી ધોરણે બેરોજગાર થાય છે ત્યારે તેને …… બેરોજગારી કહેવાય છે.
(A) ચક્રીય
(B) પ્રતિરોધાત્મક
(C) મોસમી
(D) ઇચ્છિત
12. કઈ પંચવર્ષીય યોજનામાં સમાવેશી વિકાસ સૌપ્રથમ વખત પ્રયોજવામાં આવ્યો હતો ?
(A) દસમી યોજના
(B) અગિયારમી યોજના
(C) બારમી યોજના
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
13. ગુજરાત સરકાર દ્વારા રોજગારીની વધારાની તકો ઊભી કરવા માટે કરાયેલી પહેલ બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ખેડૂતોને સબસિડીવાળી લોન પૂરી પાડવા માટે શ્રી વાજપેયી બેંકેબલ યોજના અમલમાં મૂકવામાં આવી.
(B) પર્યાપ્ત આવક અને સ્વરોજગાર મેળવી શકાય તે માટે માનવ કલ્યાણ યોજના દ્વારા વધારાની સાધનસામગ્રી આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયના લોકોને પૂરી પાડવામાં આવી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
14. ભારતમાં આયોજનપંચ અને ‘NRSA’ દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઇમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે ?
(A) 12
(B) 15
(C) 14
(D) 16
15. કઈ સંસ્થા / મંત્રાલય દ્વારા ગ્રાન્ડ ઇનોવેશન ચેલેંજ’ (Grand Innovation Challenge) શરૂ કરવામાં આવ્યું ?
(A) મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી
(B) NITI આયોગ
(C) મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ
(D) નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
16. કરવેરા લાદવાને કારણે વધતી બેરોજગારીને ……. કહેવાય છે.
(A) કરનો નાણાં બોજો (Money burden of tax)
(B) કર ભારણ (Incidence of tax)
(C) કરનો ખરેખર બોજો (Real burden of tax)
(D) કરનો પરોક્ષ નાણાં બોજો (Indirect money burden of tax)
17. નીચેના પૈકીના કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવતું હતું ?
(A) ચિલી
(B) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
(C) બ્રાઝિલ
(D) મેક્સિકો
18. નીચેના પૈક઼ી કર્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આર. વી. ગુપ્તા સમિતિની ભલામણોને આધારે શરૂ કરવામાં આવી હતી.
(B) કિસાન વિકાસપત્ર 2011માં શ્યામલા ગોપીનાથ સમિતિની ભલામણોને આધારે બંધ કરવામાં આવ્યાં હતાં.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
19. MGNREGA બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
(A) MGNREGA હેઠળ ચૂકવાતા વેતનને કૃષિશ્રમ માટેના ઉપભોગતા મૂલ્ય સૂચિ (Consumer Price Index) સાથે જોડવામાં આવ્યું છે.
(B) MGNREGAમાં બે કાર્યક્રમો SGRY અને NFFWP નું વિલીનીકરણ કરવામાં આવ્યું છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
20. NITI આયોગે ઊંચાં મૂલ્યની ખેતપેદાશમાં સ્થળાંતરિત થવા ભલામણ કરી હતી. નીચેના પૈકી કઈ પેદાશ એમાંની નથી ?
(A) ફળો અને શાકભાજી
(B) ચિકન અને ઈંડાં
(C) રેશમ અને ક્રુપાસ  
(D) મત્સ્યોધોગ
21. છૂપી બેરોજગારી (Disguised unemployment) એટલે –
(A) શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય
(B) શ્રમની સીમાંત ઉત્પાદકતા સકારાત્મક હોય
(C) શ્રમની સીમાંત ઉત્પાદકતા નકારાત્મક હોય
(D) (A) અને (B) બંને
22. ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં આવેલી બેંક નીચેના પૈકીના કયા ક્ષેત્રમાં ગણાય છે ?
(A) આંતરરાષ્ટ્રીય બેંકિંગ
(B) સ્થાનિક (ડોમેસ્ટિક) બેંકિંગ
(C) ઓફ્લોર બેંકિંગ  
(D) રાષ્ટ્રીય બેંકિંગ
23. નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી નાના ખેડૂતોની તરફેણમાં જમીનના પુનર્વિતરણ સાથે જોડાયેલા હતા ?
(A) કે. એન. રાજ
(B) સી. એચ. હનુમંથ રાવ
(C) અમર્ત્ય સેન
(D) કે. નાગરાજ
24. પરંપરા પ્રમાણે વિરોધ પક્ષના સદસ્ય એ નીચેના પૈકી કઈ સંસદીય સમિતિઓના અધ્યક્ષ હોય છે ?
(1) અંદાજ સમિતિ
(2) જાહેર સાહસો વિશેની સમિતિ
(3) નીતિશાસ્ત્ર સમિતિ
(4) જાહેર હિસાબ સમિતિ
(A) માત્ર 1 અને 4
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 4 
(D) માત્ર 3
25. છૂપી બેરોજગારી એ ……. નું મુખ્ય લક્ષણ છે.
(A) પ્રદેશ ક્ષેત્ર (ટેરિટરી સેક્ટર)
(B) ગૌણ ક્ષેત્ર
(C) પ્રાથમિક ક્ષેત્ર 
(D) ઉપરનાં તમામ
26. માનવમૂડી અર્થાત્…….
(A) દેશની વસ્તી
(B) વસ્તી પાસે રહેલી ભૌતિક મૂડી
(C) વસ્તી પાસે રહેલાં કૌશલ્ય ક્ષમતા અને બુદ્ધિશક્તિ
(D) ઉપરના પૈકી એકપણ નહીં.
27. ભારતમાં બેંકોએ તેમની જોખમી સંપત્તિ અને મૂડી વચ્ચે ચોક્કસ ગુણોત્તર જાળવવો જરૂરી છે. તે ……. થી ઓળખાય છે,
(A) રિઝર્વ રેપો રેટ
(B) સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો
(C) જનરલ બેંક રિઝર્વ
(D) કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એડિક્ટસી રેશિયો
28. 12મી પંચવર્ષીય યોજનાનું ધ્યાન ………. પર કેન્દ્રિત હતું.
(A) ઝડપી અને ટકાઉ વિકાસ
(B) ઝડપી, વધુ વ્યાપક અને ટકાઉ વિકાસ
(C) વ્યાપક અને ટકાઉ વિકાસ
(D) ટકાઉ વિકાસ
29. નાણાકીય જવાબદારી અને અંદાજપત્રીય પ્રબંધ અધિનિયમ (ફ્કિલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ) …….. સાથે સંકળાયેલ છે.
(A) નાણાકીય ખાધ
(B) મહેસૂલી ખાધ
(C) (A) તથા (B) બંને 
(D) (A) તથા (B) પૈકી એક્પણ નહીં.
30. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે ?
(A) દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – જાપાન
(B) મુંબઈ-બેંગલુરુ ઈકોનોમિક કોરિડોર – બ્રિટન
(C) બેંગલુરુ-ચેન્નાઈ કોરિડોર – એશિયન ડેવલપમેન્ટ બેંક
(D) અમૃતસર-કોલકાતા ઇકોનોમિક કોરિડોર – સંપૂર્ણપણે ભારત સરકાર
31. કરવેરા લાદવાને કારણે વધતી બેરોજગારીને …….. કહેવાય છે. 
(A) કરનો નાણાં બોજો (Money burden of tax)
(B) કર ભારણ (Incldence of tax)
(C) કરનો ખરેખર બોજો (Real burden of tax)
(D) કરનો પરોક્ષ નાણાં બોજો (Ind|rect money burden of tax)
32. નીચેના પૈકીના કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવતું હતું?
(A) ચિલી
(B) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
(C) બ્રાઝિલ
(D) મેક્સિકો
33. ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં આવેલી બેંક નીચેના પૈકીના કયા ક્ષેત્રમાં ગણાય છે?
(A) આંતરરાષ્ટ્રીય બેંકિંગ
(B) સ્થાનિક (ડોમેસ્ટિક) બેંકિંગ
(C) ઓકશોર બેંકિંગ
(D) રાષ્ટ્રીય બેંકિંગ
34. નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી નાના ખેડૂતોની તરફેણમાં જમીનના પુનર્વિતરણ સાથે જોડાયેલા હતા?
(A) કે. એન. રાજ
(B) સી. એચ. હનુમંથ રાવ
(C) અમર્ત્ય સેન
(D) કે. નાગરાજ
35. ભારતમાં “પેટન્ટ” (Patent) ની અવધિ કેટલી છે?
(A) 20 વર્ષ
(B) 18 વર્ષ
(C) 15 વર્ષ
(D) 10 વર્ષ
36. રિજિયોનલ રૂરલ બેંક (RRB)ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી ?
(A) નાના અને માર્જિનલ ખેડૂતોને ધિરાણ આપે છે.
(B) RBI દ્વારા તેઓની શેરમૂડીમાં રોકાણ કરવામાં આવે છે.
(C) અન્ય બેંકની જેમ કાર્ય કરે છે.
(D) સંબંધિત રાજ્ય સરકાર તેમાં મૂડીરોકાણ કરે છે.
37. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ (India Inovation Index) કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
(A) નીતિ આયોગ, DIPP અને CII (Niti Aayog, DIPP and DII)
(B) શ્રમ મંત્રાલય, ભારત
(C) નાણાં મંત્રાલય
(D) હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય (Heavy Industries)
38. પ્રાથમિક ખાદ્ય સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) તે અગાઉના ૠણ પર રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
(B) તે સરકારી ખાધ છે, જે ટૂંકા સમયના ૠણ દ્વારા નાણાં પૂરાં પાડે છે.
(C) તે સરકારી ખાધનો એક ભાગ છે, જેને RBI સંપૂર્ણ ધિરાણ ઉધાર આપે છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
39. ખાનગી ક્ષેત્રનું સાર્વજનિક માલ રોકાણ કરવા માટે અપેક્ષિત નથી કારણ કે ………
(A) સાર્વજનિક માલ પર વળતર આકર્ષક નથી.
(B) બિન બાકાતની સમસ્યા છે.
(C) કિંમતની વસૂલાત પર્યાપ્ત નથી.
(D) રોકાણ પર સીધું વળતર નથી.
40. સહસ્રાબ્દી વિકાસ લક્ષ્યની (MDG) સમીક્ષા દર્શાવે છે કે બધા દેશો લક્ષ્યાંક પૂરેપૂરા સર કરી શક્યા નથી, તેઓ ……….નાં નિશ્ચિત લક્ષ્યાંક હાંસલ કરવામાં ઊણા ઊતર્યા છે.
(A) માતૃત્વ, નવજાત શિશુ અને બાળ આરોગ્ય
(B) પ્રૌઢ સાક્ષરતા
(C) સ્ત્રી સશક્તિકરણ
(D) શહેરી સ્વચ્છતા
41. નીચેનામાંથી કયો ભારતીય ખાધપદાર્થ નીતિનો હેતુ નથી ?
(A) અનામત જથ્થો જાળવી રાખીને દુષ્કાળ ટાળવા
(B) કર્મચારીઓનાં જીવન-ધોરણ સૂચકાંક નિયમન રાખવું.
(C) ખેડૂતોને લાભકારી ભાવોની ખાતરી કરાવવી.
(D) સામાન્ય ભાવ સ્તર જાળવી રાખવું.
42. નીચેના પૈકી કયું ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડનું કાર્ય નથી?
(A) સ્ટોક એક્સચેન્જના કામની દેખરેખ રાખવી.
(B) મર્ચન્ટ બેંકો અને મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કરવું.
(C) નવી મૂડીના મુદ્દાઓનું વીમાકરણ.
(D) સ્વસ્થ મૂડીના બજારનું પ્રવર્તન કરવું.
43. એન્ટિ ડમ્પિંગ શુલ્ક કેટલીક ચીજવસ્તુ ઉપર …….. માટે લાદવામાં આવેલ છે. 
(A) નિકાસ પરાવૃત્ત કરવા
(B) આયાતને પ્રોત્સાહિત કરવા
(C) આયાતને પરાવૃત્ત કરવા
(D) A અને B બંને
44. નીચેની પૈકી કઈ બેડ બેંક ગણાય છે ?
(A) અન્ય બેંકો પાસે NPA ખરીદે તેવી સંસ્થા
(B) તમામ સુનિશ્ચિત બેંકોના NPA
(C) ખોટ કરતી જાહેર ક્ષેત્રની બેંકો
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
45. SEZsને નીચેના પૈકી કયા કરશુલ્કમાંથી મુક્તિ નથી? 
(A) સ્ટેમ્પ ડ્યૂટી
(B) ન્યૂનતમ વૈકલ્પિક કર
(C) વિદ્યુત શુલ્ક
(D) કોઈ પણ નહીં
46. નીચેના પૈકી કયો ફુગાવાનો દર અંત ઉપભોક્તા વર્તણૂકને સીધી અસર કરે છે.
(A) થોકમૂલ્ય સૂચકાંક
(B) ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક
(C) બંને A અને B
(D) કોઈ પણ નહીં
47. આપેલા કોઈ પણ સમયગાળા દરમિયાન એક દેશ અને બાકીના વિશ્વ વચ્ચેના તમામ આર્થિક વ્યવહારનો સમાવેશ કરતું સરવૈયું રાખવા માટેની બેવડી નોંધવહીને ……. કહેવાય છે.
(A) વેપારની ખાધ
(B) વેપારની શરતો
(C) વેપારનું સંતુલન
(D) બાકી રહેલાં લેણાં
48. ભારતમાં વર્ષ 2000માં શરૂ થયેલ રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો ખરાં છે?
(1) તાત્કાલિક ઉદ્દેશ ગર્ભનિરોધક, આરોગ્ય આંતરમાળખું, આરોગ્યકર્મીઓની જરૂરિયાતોને પહોંચી વળવાનો અને મૂળભૂત પ્રજનન તેમ જ બાળઆરોગ્ય સંભાળ માટેની સંકલિત સેવાઓ પૂરી પાડવાનો હતો.
(2) મધ્યમ ગાળાનો ઉદ્દેશ 2010 સુધીમાં કુલ પ્રજનન ક્ષમતાનો દર પ્રતિસ્થાપન સ્તરે ઘટાડવાનો હતો.
(3) લાંબા ગાળાનો ઉદ્દેશ 2045 સુધીમાં સ્થાયી જનસંખ્યા પ્રાપ્ત કરવાનો હતો.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
49. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) ખાસ શ્રેણીનાં રાજ્યો સર્વસામાન્ય લાક્ષણિકતાઓ જેવી કે ખાસ સામાજિક, આર્થિક અથવા ભૌગોલિક સમસ્યાઓ, ઊંચી ઉત્પાદન કિંમત વગેરે ધરાવે છે.
(2) આવાં રાજ્યો માટે ખાસ પ્રોત્સાહન પેકેજો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવ્યાં છે.
(3) આ શ્રેણીમાં હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(A) ફક્ત 1 અને 2
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1
(D) 1, 2 અને 3
50. ભારતમાં તરલતા અનુકૂલન સુવિધા કોરિડોર (Liquidity Adjustment Facility Corridor) એટલે શું ?
(A) CRR અને SLR વચ્ચેનો તફાવત
(B) બેંક દર અને પુનઃખરીદ દર વચ્ચેનો તફાવત
(C) પુનઃ ખરીદી દર (Repo Rate) અને ઊલટ પુનઃ ખરીદી દર (Reverse Repo Rate) વચ્ચેનો તફાવત
(D) બેંક દર (Bank Rate) અને માંગ મુદ્રા બજાર દર (cal Money Market Rate) વચ્ચેનો તફાવત
51. જાહેર આવક અને જાહેર દેવાં સહિતનો જાહેર ખર્ચ, ઓછો ફુગાવો અને ઓછી બેરોજગારી સાથે સામાજિક, આર્થિક અને ટકાઉ વિકાસ પામવા માટેની …… સૂચવે છે.
(A) રાજવિત્તીય નીતિ (Fiscal Policy)
(B) રોકાણ નીતિ (Investment Policy)
(C) વિત્ત નીતિ (Monetary Policy)
(D) કર નીતિ (Taxation Policy)
52. નીચે આપેલાં કારણોમાંથી કયાં) કારણ(ણો) ચક્રીય બેરોજગારી માટે જવાબદાર છે ?
(1) વ્યવસાયની ચક્રીય પ્રકૃત્તિ
(2) વૈશ્વિક બજારમાં મંદી
(3) લોકો એક નોકરીથી બીજી નોકરી બદલતા રહે છે.
(4) બેરોજગાર વ્યક્તિનાં કૌશલ્ય અને ઉપલબ્ધ નોકરી વચ્ચે મેળ ન હોવો.
(A) ફક્ત અને 2
(B) ફક્ત 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 4
53. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP) અને ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP) વચ્ચેનો તફાવત ………. બરાબર છે.
(A) ટકાઉ માલ પરનો ઉપભોક્તા ખર્ચ
(B) પ્રત્યક્ષ કર આવક
(C) પરોક્ષ કર આવક
(D) મૂડી અવમૂલ્યન
54. કેન્દ્રીય અંદાજપત્ર સંદર્ભે નીચેના પૈકી કયું(કાં) બિનઆયોજિત ખર્ચ (non-plan expenditure) હેઠળ આવરી લેવાય છે?
(1) સંરક્ષણ ખર્ચ
(2) વ્યાજ ચુકવણી
(3) વેતન અને પેન્શન
(A) ફક્ત 1
(B) ફક્ત 2 અને 3
(C) 1, 2 અને 3 
(D) ફક્ત 1 અને 3
55. ભારતમાં ગરીબીના અંદાજ બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કાં વિધાનો ખરાં નથી ?
(1) ભારતમાં ગરીબી રેખા આવક આધારિત છે.
(2) ગરીબી રેખા મૂળરૂપે 1978માં આવક / અન્ન જરૂરિયાતોને આધારે નિર્ધારિત કરવામાં આવી હતી.
(3) ઈ.સ. 1980માં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વ્યક્તિઓનાં કેલરી ધોરણોને આધારિત હતી અને ગરીબી રેખા સમકક્ષ આહાર મેળવવાની કિંમત કેલરી તરીકે નિયત કરવામાં આવી હતી.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
56. નીચે આપેલાં વિધાનોમાંથી કયુંયાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
(1) વ્યાજસહાય યોજના (ISS) હેઠળ ખેડૂતોને કૃષિ માટે ફ્ક્ત 7% વાર્ષિક વ્યાજે ૬ ૩ લાખ સુધીનું એક વર્ષમાં પરત ભરપાઈ કરવા પાત્ર ધિરાણ મેળવી શકે છે.
(2) એક વર્ષમાં ત્વરિત સમયસર ધિરાણનું પરત ભરણું કરવા માટે ISS વધારાની ૩%ની સહાય પૂરી પાડે છે.
(3) જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકોને પુનર્ધિરાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા NABARDને ISS આપવામાં આવે છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
57. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) વિશ્વવ્યાપક મૂળભૂત આવક (યુનિવર્સલ બેઝિક ઇનકમ UBI કલ્યાણ યોજના છે જેમાં બધા નાગરિકોને સરકાર તરફથી નાણાંની બિનશરતી રકમ મળે છે.
(2) નાણાકીય સમાવેશ, ભારતમાં UBIની સફ્ળતા માટે નિર્ણાયક છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) બંને 1 અને 2
(D) કોઈ પણ નહીં
58. ‘મહાલનોબિસ અંતર’નો ખ્યાલ ……. માટે વિકસાવવામાં આવ્યો હતો
(A) વિસ્તારની ઉત્પાદનક્ષમતા અને અપેક્ષિત ઊપજની ધારણા કરવા
(B) ઔદ્યોગિક ઉત્પાદનનો અંદાજ મેળવવા
(C) પંચવર્ષીય યોજનાના ધ્યેયનો અંદાજ મેળવવા
(D) અર્થતંત્રની વૃદ્ધિના દરનો અંદાજ મેળવવા
59. કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ મુજબ વર્ષ 2016-17માં ભારત ……..
(A) વિદ્યુતનું ચોખ્ખું નિકાસકાર થયું છે.
(B) વિદ્યુતનું ચોખ્ખું આયાતકાર થયું છે.
(C) ન તો વિધુતનું નિકાસકાર થયું છે, ન તો આયાતકાર થયું છે.
(D) કોઈ સીમાપાર વૈશ્વિક વિધુત વેપાર પ્રવૃત્તિમાં નથી,
60. બહુઆયામી ગરીબી સૂચકાંક (MPI) ગણનમાં નીચે આપેલાં સૂચકોમાંથી ક્યાં સૂચકને પણ ઉપયોગમાં લેવાયું છે ?
(A) વીજળીની સુવિધા
(B) ટેલિફોનની સુવિધા
(C) માતૃ-મૃત્યુ દર
(D) ઉચ્ચ શિક્ષણની સુવિધા
61. માનવવિકાસ સૂચકાંકમાં સ્વાસ્થ્યના આયામનું મૂલ્યાંકન …… દ્વારા થાય છે.
(A) બાળ મૃત્યુદર
(B) અપેક્ષિત આયુષ્યદર
(C) મૃત્યુદર
(D) કોઈ પણ નહીં
62. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે ?
(1) NHB આવાસ ભારતનો 2007માં શરૂ કરવામાં આવેલો પ્રથમ સત્તાવાર આવાસ કિંમત સૂચકાંક છે.
(2) આરંભથી જ અમદાવાદે તેની સૂચકાંક કિંમતમાં એકધારો વધારો દર્શાવ્યો છે.
(3) ગણતરી ચાર ત્રિમાસિક ખસતી સરાસરી (moving average) પર આધારિત છે અને સૂચકાંક રાષ્ટ્રીય આવાસ બેંકની પહેલ છે.
(A) ફક્ત 2 અને 3
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 1 અને 2
(D) 1, 2 અને ૩
63. નીચેના પૈકી કોના દ્વારા કૃષિ ય-વિક્રય અને કૃષક ઉપયોગી સુધાર સૂચકાંક (Agricultural Marketing and Farmer Friendly Reforms Index) ની શરૂઆત કરવામાં આવી છે?
(1) કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય
(2) ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI Aayog)
(3) નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)
(A) ફક્ત 2 
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 3
(D) ફ્ક્ત 1 અને 3
64. નાણાકીય શાણપણ અને સુદૃઢતાક્ષેત્રે નીચેના પૈકી તાજેતરના વિકાસને સૂચવતાં વિધાનો ઓળખો.
(1) ‘મુદ્રિકૃત ખાધ’ (Monetized Deficit) અને ‘પ્રાથમિક ખાધ’ (Primary Deficit)ના જોડિયા ખ્યાલોને તૈયાર કરવા.
(2) ‘રાજકોષીય ખાધ’ (Fiscal Deficit) ને પુનઃ વ્યાખ્યાયિત કરવી.
(3) વિકાસલક્ષી અને બિનવિકાસલક્ષી ખર્ચના વર્ગીકરણની શ્રેણીઓને નાબૂદ કરવી
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
65. નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. 2011ની વસ્તી ગણતરીના આધારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરી સૌથી વધુ લિંગ ગુણોત્તર ધરાવે છે.
2. 2011ની વસ્તી ગણતરીના આધારે, 2001ની વસ્તી ગણતરીની સરખામણીમાં 2011માં બાળ લિંગ ગુણોત્તરમાં ઘટાડો થયેલ છે.
(A) માત્ર વિધાન 1 સાચું છે.
(B) માત્ર વિધાન 2 સાચું છે.
(C) વિધાન 1 અને 2 બંને સાચાં છે.
(D) વિધાન 1 અને 2 બંને ખોટાં છે.
66. ‘ વ્હાઇટ લેબલ ATM’ શું છે?
1. તેના પર કોઈ બેંકનો લોગો (Logo) હોતો નથી.
2. તે બિન-બેંક કંપનીઓ દ્વારા તૈયાર કરી શકાય છે.
3. તે એવા ATM છે કે જેમની કામગીરી બેંક અન્ય વ્યક્તિ (third party) દ્વારા બાહ્ય સ્રોતથી (outsourced) કરાવે છે.
‘વ્હાઇટ લેબલ ATM’ના સંદર્ભમાં ઉપરના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચાં છે?
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2 
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
67. …….ની કામગીરીમાં સુધારો કરવાથી બિન-કર મહેસૂલમાં વધારો થઈ શકે છે.
(A) રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમો
(B) વીજળી બોર્ડ
(C) વાણિજ્યિક સિંચાઈ યોજનાઓ
(D) ઉપરના તમામ
68. એક ચલણથી અન્ય ચલણના સંદર્ભમાં મૂલ્યવૃદ્ધિને નીચેના પારિભાષિક શબ્દ દ્વારા સમજાવી શકાય ?
(A) પુનર્મૂલ્યાંકન
(B) મૂલ્યવૃદ્ધિ
(C) અવમૂલ્યન
(D) ઘસારો
69. ભારતમાં રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના અહેવાલને રજૂ કરવા માટે નીચેના પૈકી કોણ જવાબદાર છે?
(A) આયોજન મંત્રાલય
(B) નાણામંત્રાલય
(C) આંકડાશાસ્ત્ર, કાર્યક્રમ અને અમલીકરેણ મંત્રાલય
(D) RBI
70. UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (GII) નક્કી કરવામાં નીચેના પૈકીના કયા પરિમાણનો સમાવેશ થતો નથી? 
(A) બાળમરણ
(B) મજદૂર બજાર સહભાગિતા
(C) પ્રજનન સ્વાસ્થ્ય
(D) સશક્તિકરણ
71. નાણાકીય વ્યવહારમાં (Know Your Customer) (આપના ગ્રાહકને ઓળખો) KYC નિયમો એ નીચેના પૈકી કયા અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે?
(A) બેંકિંગ કંપની અધિનિયમ
(B) નાણાં લોન્ડરિંગ અટકાયત અધિનિયમ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)
(C) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ
(D) કંપની અધિનિયમ
72. આર્થિક વૃદ્ધિની બાબતમાં નીચેનાં વિધાનો ચકાસો. આપેલ વિધાન પૈકી કયું વિધાન અસત્ય છે?
(A) તે ઉત્પાદનમાં વધારા તરફ દોરી જાય છે.
(B) તે સંપત્તિના સર્જનમાં વધારો સૂચવે છે. ”
(C) તે માળખાકીય પરિવર્તનમાં પરિણમે છે.
(D) તે બે સમયગાળા દરમિયાન (GDP)માં થયેલ વધારા દ્વારા માપવામાં આવે છે.
73. નીચેના પૈકી કયું લક્ષણ એ હાર્ડ કરન્સી (Hard Currency)નું લક્ષણ નથી?
(A) સમગ્ર વિશ્વમાં વ્યાપક રીતે સ્વીકૃત છે.
(B) અત્યંત પ્રવાહી (highly liquid)
(C) (A) તથા (B) બંને
(D) ઉપરના પૈકી એક પણ નહીં
74. બેંકો દ્વારા ‘પ્રાયોરિટી લેન્ડિંગ – (Priority lending)’માં કોનો સમાવેશ થાય છે?
1. ખેતીવાડીનું ધિરાણ
2. MSM માટેનું ધિરાણ
3. શિક્ષણ માટેનું ધિરાણ
4. રોડ, બ્રિજ (પુલ) બાંધકામ માટેનું ધિરાણ
(A) 1, 3 અને 4
(B) 2, 3 અને 4
(C) 1, 2 અને 4
(D) 1, 2 અને 3
75. નીચેના કયાં કારણોસર બજારમાં નાણાં પુરવઠો (Money Supply) વધશે?
1. સેન્ટ્રલ બેંક દ્વારા જામીનગીરીનું વેચાણ.
2. પ્રજા દ્વારા બેંકોમાં રોકાણ.
3. સેન્ટ્રલ બેંક દ્વારા જામીનગીરીની ખરીદી.
4. સરકાર દ્વારા સેન્ટ્રલ બેંકમાંથી ધિરાણ મેળવવું.
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 3 અને 4
(D) 4 અને 1
76. નીચેના પૈકી કઈ સંસ્થા બેંકોના ATM સાથે સંકળાયેલ છે? 
(A) નેશનલ ફાયનાન્સિયલ સ્વીચ (NFS – National Financial Switch)
(B) ઇન્ડિયન બેંકર્સ એસોસિયેશન (Indian Bankers Association)
(C) નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિ. (National Securities Depository Ltd.)
(D) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)
77. …… ને સ્થિર કરવા RBI દ્વારા વિસંક્રમણનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
(A) વ્યાજના દર
(B) અર્થતંત્રમાં નાણાંના પુરવઠા
(C) બેંક દર
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
78. નીચે પૈકી કયું મૂળ ફુગાવાની (કોર ઇન્ફ્લેશન) બાબતમાં સમાવિષ્ટ નથી ?
(A) ઉત્પાદન
(B) ઇંધણ
(C) ખાધ
(D) ખાધ પ્રસંસ્કરણ
79. NABARD ની ઈ-શક્તિની શરૂઆત …….. માટે થઈ છે.
(A) મહિલાઓ માટે કૃષિ ધિરાણની વ્યવસ્થા
(B) સ્ત્રી સશક્તિકરણ
(C) સ્વ-સહાય જૂથોનું ડિજિટલાઇઝેશન
(D) રોજગાર નિર્માણ
80. નીચેની પૈકી કઈ વિકાસ બેંક નથી ?
(A) NABARD
(B) SBI
(C) IFCI
(D) ઉપરોક્ત તમામ
81. કોઈ પણ દેશ પોતાના નાગરિકોને કેવું સુખાકારી સ્થિર જીવન આપે છે તેનું સમર્થન તેના HPI ગુણાંકથી નક્કી થાય છે. HPI અર્થાત્ ………..
(A) હેપ્પી પ્લેન્ટ ઇન્ડેક્સ / સુખી ગ્રહ સૂચકાંક / (Happy Planet Index)
(B) હ્યુમન પોટેશિયલ ઇન્ડેક્સ / માનવ સંભવિત સૂચકાંક /(Human Potential Index)
(C) હાઈ પોપ્યુલેશન ઇન્ડેક્સ / ઉચ્ચ જનસંખ્યા સૂચકાંક / (High Population Index)
(D) હેપ્પી પોપ્યુલેશન ઇન્ડેક્સ / સુખી જનસંખ્યા સૂચકાંક / (Happy Population Index)
82. નીચેના પૈકી કયું ઘટક રાજસ્વ વ્યયમાં સમાવિષ્ટ નથી ?
(A) વ્યાજ ચુકવણી
(B) રાજ્ય સરકારને અપાયેલ ધિરાણ
(C) શેરમાં રોકાણ
(D) સરકારી કર્મચારીનાં વેતન
83. ……નું નિયમન કરવા માટે રાજવિત્તીય ઉત્તરદાયિત્વ અને અંદાજપત્ર વ્યવસ્થાપન અધિનિયમ (FRBMA) ઘડવામાં આવ્યો હતો.
(A) રાજવિત્તીય ખોટ
(B) મહેસૂલ ખોટ
(C) બંને રાજવિત્તીય અને મહેસૂલ ખોટ
(D) ન તો રાજવિત્તીય અથવા ન તો મહેસૂલ બેમાંથી એક પણ નહીં.
84. નીચેના પૈકી કયું મહેસૂલ ખર્ચમાં સામેલ નથી?
(A) સરકારી કર્મચારીઓનાં વેતન
(B) વ્યાજ ચુકવણી
(C) શેરમાં રોકાણ
(D) રાજ્ય સરકારને અપાતું અનુદાન
85. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP) એ કુલ ઘરેલું ઉત્પાદન (GDP) થી અલગ છે, પૂર્વોક્તમાં નીચેના પૈકી કયું સમાવિષ્ટ છે. 
(A) નિકાસ આવક
(B) અપ્રત્યક્ષ કર
(C) ઘસારો
(D) વિદેશમાંથી ચોખ્ખી આવક
86. FAME ઇન્ડિયાની શરૂઆતનો મુખ્ય હેતુ
(A) આવસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેનો છે.
(B) પર્યાવરણ મૈત્રીપૂર્ણ (eco-friendly) વાહનોને પ્રોત્સાહન આપવા માટેનો છે.
(C) 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં વીજપુરવઠો પૂરો પાડવાની ખાતરી માટેનો છે.
(D) ઘરેલું હિંસા અસરગ્રસ્ત બહેનોને ટેકો આપવો અને મફ્ત કાનૂની સહાય પૂરી પાડવા માટેનો છે.
87. ખુલ્લા બજારનું સંચોલન (Open Market Operations) એટલે : 
(A) SEBIમાં નોંધાયેલા બ્રોકરોની પ્રવૃત્તિઓ
(B) સેન્ટ્રલ બેંક દ્વારા બોન્ડ્ઝનું વેચાણ અને ખરીદી
(C) સરકાર દ્વારા ગીલ્ટ આધારિત સુરક્ષાની ફાળવણી
(D) FIIS દ્વારા શેરોનું વેચાણ
88. પ્રાદેશિક ગ્રામીણ બેંકોને …….
(A) કામગીરીનો મર્યાદિત વિસ્તાર છે.
(B) NABARDમાંથી ઉદાર પુનઃનિર્ધારણ સગવડો માટે મુક્ત પ્રદેશ
(C) માત્ર નબળાં ક્ષેત્રોને ધિરાણ આપે છે.
(D) ઉપરોક્ત તમામ
89. નીચેનામાંથી કો અહેવાલ NITI આયોગ દ્વારા પ્રકાશિત થયો નથી?
(A) ભારત નવપ્રવર્તન સૂચકાંક (India Innovation index)
(B) સ્વાસ્થ્ય પરિણામ નિષ્પાદન સૂચકાંક (Performance of Health outcome Index)
(C) શાળા શિક્ષણ ગુણવત્તા સૂચકાંક (School Education Quality Index)
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
90. ગ્રામીણ સંરચના વિકાસ નિધિની (RIDF) રચના ……. હેઠળ કરવામાં આવી છે. 
(A) ભારતીય રિઝર્વ બેંક
(B) NABARD
(C) કૃષિ મંત્રાલય
(D) ગ્રામીણ વિકાસ મંત્રાલય
91. “હવાલા વ્યવહારો” એટલે શું?
(A) સરકાર દ્વારા પ્રતિબંધિત માલમાં વિદેશી વેપાર
(B) વાસ્તવમાં તેને ખસેડ્યા વિના નાણાંનું સ્થાનાંતરણ
(C) આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદેસર ડ્રગનો વેપાર
(D) કાળાં નાણાંનું સફેદ નાણાંમાં રૂપાંતર
92. કેન્દ્રીય સહકારી બેંકો ……. ના સીધા સંપર્કમાં હોય છે. 
(A) ખેડૂતો
(B) રાજ્ય સહકારી બેંકો
(C) ભૂમિ વિકાસ બેંકો
(D) ઉપરોક્ત તમામ
93. ભારતે પંચવર્ષીય અક્ષય વિકાસ સંરચનાનાં (Sustainable development Framework) …………. સાથે કરાર કર્યા.
(A) યુરોપિયન યુનિયન
(B) વિશ્વ બેંક
(C) સંયુક્ત રાષ્ટ્ર (United Nations)
(D) આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (Internationl Monetary Funds)
94. નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવી હતી ?
(A) અભિજિત સેન કમિટી
(B) ભૂરેલાલ કમિટી
(C) સી. બી. ભાવે કમિટી
(D) શિવરામન કમિટી
95. ભારતની 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કઈ પંચવર્ષીય યોજનાના ગાળામાં થયું હતું ?
(A) બીજી
(B) ત્રીજી
(C) ચોથી
(D) પાંચમી
96. દર વર્ષે બહાર પાડવામાં આવતાં બાબતમાં નીચેના પૈકી ક્યું જ બાર્થિક સર્વેક્ષણ (Economic Survey) યોગ્ય નથી ?
(A) મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ આ સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે.
(B) 2017-18ના વર્ષમાં 2 ભાગમાં આ સર્વેક્ષણ બહાર પાડવામાં આવેલ છે.
(C) આ સર્વેક્ષણ બજેટ પછી બહાર પાડવામાં આવે છે.
(D) આ સર્વેક્ષણમાં ટૂંકા અને મધ્યમ ગાળાની અર્થવ્યવસ્થાની ચર્ચા થાય છે.
97. ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં પાયાની લઘુતમ સાત સેવાઓને પ્રાધાન્ય આપવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ હતો? 
(A) ત્રીજી
(B) સાતમી
(C) નવમી
(D) આઠમી
98. કઈ પંચવર્ષીય યોજનામાં આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઇનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવેલ હો?
(A) નવમી
(B) દસમી
(C) અગિયારમી
(D) આઠમી
99. બેન્કિંગ સુધારાઓ માટે નીચે પૈકી કઈ સમિતિની રચના કરવામાં આવેલ હતી? 
(A) વાય. બી. રેડ્ડી સમિતિ
(B) નરસિંહન સમિતિ
(C) એન. એન. વ્હોરા સમિતિ
(D) કેલકર સમિતિ
100. જીએસટી (GST) લાગુ થયાના પ્રથમ પાંચ માસમાં નીચેનાં પૈકી કયા બે રાજ્યોનું ટોચનું યોગદાન હતું?
(A) તેલંગાણા અને મહારાષ્ટ્ર
(B) ગુજરાત અને મહારાષ્ટ્ર
(C) ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર
(D) ગુજરાત અને તામિલનાડુ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *