GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 2

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 2

1. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહના દરબારમાં ઉસ્તાદ મંસૂર અન અબુલ હસન ચિત્રકાર હતા ?
(A) હુમાયુ
(B) અકબર
(C) શાહજહાં
(D) જહાંગીર
2. ચોથી બૌદ્ધ સભાનું આયોજન નીચેના પૈકી કયા સ્થળે થયું હતું ?
(A) પાટલીપુત્ર
(B) વૈશાલી
(C) સારનાથ
(D) કુંડલવન (કાશ્મીર)
3. મુહમ્મદ ઘોરીએ કયા યુદ્ધમાં કનૌજના શા કે જ પ્રચંદને પરાજીત કરીને તેને મારી નાખેલ હતા ?
(A) તરાઈનનું પહેલું યુદ્ધ
(B) તરાઈનનું બીજું યુદ્ધ
(C) ચંદાવરનું યુદ્ધ
(D) ઉપર પૈકી એક પણ નહીં
4. ભારતમાં પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની ઈ.સ. 1556માં ક્યા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ?
(A) કોચીન
(B) ગોવા
(C) મુંબઈ
(D) કોલકાતા
5. કયા એંગ્લો-મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું ?
(A) પ્રથમ
(B) બીજા
(C) ત્રીજા
(D) ચોથા
6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતા ?
(A) જ્યોર્જ યૂલે (George Yule)
(B) વિલિયમ વેડરવર્ન
(C) આલ્ફેડ વેબ
(D) હે રી કોટન
7. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1919 એ …….. તરીકે પણ ઓળખાય છે. 
(A) રોલેટ એક્ટ
(B) મોન્ટેગ્યુ-ચેમ્સફ્ટ સુધારાઓ
(C) મોર્લે-મિન્ટો સુધારા
(D) ઉપર પૈકી એક પણ નહીં
8. કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?
(A) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1919
(B) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912
(C) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915
(D) ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1858
9. 1615માં ઇંગ્લેન્ડના શાસક જેમ્સ પહેલાના રાજદૂત …… એ જહાંગીરના દરબારમાં પહોંચ્યા હતા. 
(A) સર જેમ્સ હે
(B) સર જોહન ડી
(C) સર થોમસ હોવર્ડ
(D) સર થોમસ રો
10. નીચેના પૈકી કઈ બાબત એ બંગાળના ભાગલા સામેની ભાગલા વિરોધી ચળવળનું નોંધપાત્ર પાસું ન હતું ?
(A) સ્વદેશી ભાવના
(B) સામૂહિક મજદૂર હડતાળ
(C) રાષ્ટ્રીય શિક્ષણ
(D) એક પણ નહીં.
11. થિયોસોફિલ સોસાયટી નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
1. તે 1875માં મેડલ એચ. પી. બ્લેડેટસ્કી તથા ભૂતપૂર્વ અંગ્રેજ સેના અધિકારી ફર્નલ એચ. એસ. આલ્કોટ દ્વારા સ્થાપવામાં આવી હતી.
2. તેનો ઉદ્દેશ એ માનવોમાં સાર્વત્રિક ભાઈચારો સ્થાપવાનો હતો.
3. તેનું લક્ષ્ય એ પ્રાચીન ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો હતો.
4. તે ગૂઢવિધા (occultism) પર ભાર મૂકતી હતી.
(A) માત્ર 2, 3 અને 4
(B) માત્ર 1, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
12. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન કયાં વિધાનો સત્ય છે ?
(A) તે મુખ્યત્વે બિનસાંપ્રદાયિક સંસ્કૃતિ હતી અને તેમાં ધાર્મિક તત્ત્વ હતું તેમ છતાં તે પ્રભાવક ન હતું.
(B) આ સમયમાં ભારતમાં કાપડના ઉત્પાદન માટે કપાસનો વપરાશ થતો હતો.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં.
13. કયા અધિનિયમ (Act) વિશે જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે, “ કાર આપવામાં આવી છે, બધી બેક આપી છે. આ એન્જિન નથી.”
(A) રાણી વિક્ટોરિયા ઘોષણા
(B) ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of Act, 1919)
(C) ભારત સરકાર અધિનિયમ, 1935 (vernment of lindla Act, 1935)
(d) ઓગસ્ટ દરખારા, 1940
14. મૌર્ય સમાજનું સાત વર્ગોમાં વિભાજનની બાબતનો ઉલ્લેખ એ વિશેષતઃ ………… માં કરવામાં આવ્યો હતો.
(A) મેગેસનિસનો ઈન્ડિકા
(B) કૌટિલ્યના અર્થશાસ્ત્ર
(C) બૌદ્ધ ગ્રંથો
(D) વિશાખાદત્તના મુદ્રારાક્ષસ
15. સૌરાષ્ટ્રના શાસન માટે અશોક દ્વારા ……ની નિમણૂક કરવામાં આવી હતી.
(A) જસ્ટિન (Justin)
(B) તુસ્ફા (Tushaspha)
(C) પ્લિની (Pliny)
(D) પ્લુટાર્સ (Plutarch)
16. મેજર એલેક્ઝાન્ડર વોકર એ………. દ્વારા વડોદરાના પ્રથમ નિવાસી (રહેવાસી) તરીકે નીમવામાં આવ્યા.
(A) રાજ્યપાલ ડંકન (Governor Duncan)
(B) કર્નલ ર્હો (Colonel Farne)
(C) કર્નલ કિટિંગ (Colonel Kitting)
(D) કોટન બર્નવેલ (Captain Burnwel)
17. મહાજનપદ ‘મત્સ્ય’ની રાજધાની નીચેના પૈકી કઈ હતી ?
(A) રામ્પા / ચમ્પાનગરી
(B) વિરાટનગર 
(C) મિથિલા
(D) મથુરા
18. કોણાર્કના વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિરની સ્થાપના ઈ.સ.ની કઈ સદીમાં થઈ હતી ?
(A) ચૌદમી
(B) અગિયારમી
(C) બારમી
(D) તેરમી
19. નરોત્તમ બાવાભાઈ, દલપતરામ દવે, વાસુદેવ મહારાજ અને ભાવનગરના મહારાજાના હજૂરિયા છગન ખવાસ નીચેનામાંથી કોની સાથે સંલગ્ન હતા ?
(A) સંગીત
(B) સ્થાપત્ય
(C) ભવાઈ
(D) ચિત્રકળા
20. નીચેના  વિધાનો વિયાણામાં લઇ યોગ્ય વિકલ્પ પસંદ કરો,
1. કાલાશોક (કાવ) શિશુનાગ શિનો શાસક હતો.
2. તેણે મગધની રાજધાની રાજગૃહથી બદલીને પાટલીપુત્ર બનાવી હતી.
(A) વિધાન 1 સાચું અને 2 ખોટું છે,
(B) વિધાન 1 ખોટું અને 2 સાચું છે,
(C) બંને વિધાનો ખોટાં છે.
(D) બંને વિધાનો સાચાં છે.
21. નીરો દર્શાવેલ શાસકો પૈકી કયો શાસક યેદી વંશ / મામેઘવાહન વંશનો હતો ?
(A) મિમુક
(B) પુષ્પમિત્ર
(C) ખારવેલ
(D) વાસુદેવ
22. ઈ.સ. પૂર્વે કઈ સદીમાં ઇરાનીઓનું આક્રમણ ભારત પર થયું હતું?
(A) 6ઠ્ઠી (છઠ્ઠી) 
(B) 5મી (પાંચમી)
(C) 4થી ( ચોથી)
(D) 3જી (ત્રીજી)
23. હડપ્પીય સભ્યતાના નીચેનામાંથી કયા નગરમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિરટમ મળી આવી છે ?
(A) કાલીબંગન
(B) ધોળાવીરા
(C) લોથલ
(D) હડપ્પા
24. ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ પર વિજય મેળવીને તેને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવીને કયા રાજવીએ “સિંહવિક્રમ” ઉપાધિ ધારણ કરી હતી ?
(A) ચંદ્રગુપ્ત પ્રથમ
(B) કુમારગુપ્ત
(C) સમુદ્રગુપ્ત
(D) ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)
25. સિકંદરને ભારત પર ચઢાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતો ?
(A) શશીગુપ્ત
(B) આંભિકુમાર
(C) (A) તથા (B) બંને
(D) અજાતશત્રુ
26. વેદકાલીન રાજ વ્યવસ્થાના સંબંધમાં નીચેનાં વિધાનો વિચારણામાં લો :
1. વૈદિકયુગમાં કબીલાઈ પ્રકારની રાજ્યવ્યવસ્થા જોવા મળે છે.
2. ‘સભા’ અને ‘સમિતિ’ જેવી રાજકીય સંસ્થાઓ હતી.
3. મહિલાઓ રાજકીય સંસ્થામાં જોડાઈ શકતી ન હતી.
4. રાજાનું પદ વંશપરંપરાગત હતું.
ઉપરનાં વિધાનો પૈકી ક્યાં વિધાનો ખોટાં છે ?
(A) માત્ર 1 અને 3
(B) માત્ર 1, 2 અને 4
(C) બધાંય વિધાનો ખોટાં છે.
(D) માત્ર 3 અને 4
27. કયા ચાર્ટર એક્ટ દ્વારા સનદી સેવામાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી ?
(A) ઈ.સ. 1773ના
(B) ઈ.સ. 1853ના
(C) ઈ.સ. 1784ના
(D) ઈ.સ. 1813ના
28. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈ.સ. 1885 – 1947 દરમ્યાન યોજાયેલ અધિવેશનમાં સૌથી વધુ વખત અધિવેશન નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલ હતું ?
(A) મુંબઈ
(B) મદ્રાસ
(C) કોલકત્તા
(D) અલાહાબાદ
29. 1954 માં રચાયેલ ટેટૂર” રાજ્યનું નામ બદલીને “કર્ણાટક” કયા વર્ષમાં કરવામાં આવેલ છે ?
(A) 1962
(B) 1970
(C) 1972
(D) 1973
30. ભારતમાં યુરોપિયન પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધ કર હતો?
(A) વિલિયમ હોક્સિ
(B) થોમસ સ્મિથ
(C) જેમ્સ ટ્રેન કાસ્ટર
(D) સર ટોમસ રો
31. બાલ ગંગાધર ટિળકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી?
(A) ‘ ન્યૂ ઇન્ડિયા અને વન્દે માતરમ્’
(B) ‘ધી મરાઠા’ અને કેસરી
(C) ‘ધી પ્યુપિલ’ અને ‘ સ્વરાજ’
(D) ‘ધી ફ્રી હિન્દુસ્તાન’ અને યુગાંતર
32. મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર ……. કહેવાતો.
(A) અમાત્ય સંનિધાતા
(B) તોલી
(C) અક્ષપટલ
(D) સૂત્રા
33. સમ્રાટ અશોક ……. બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો,
(A) મહાસંધિક
(B) થેરવાદ
(C) પાશુપત
(D) પૌત્તવ
34. …… એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દ્વિસરકાર નાબૂદ કરી હતી.
(A) વેલેસ્લી
(B) વોરેન હેસ્ટિંગ્સ
(C) કોર્ન વોલિસ
(D) લોર્ડ કર્ઝન
35. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌ પ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ……. અને …….. વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
(A) પેશાવર, મુંબઈ
(B) ક્લકત્તા, ડાયમંડ હાર્બર
(C) પુના
(D) મુંબઈ, મદ્રાસ
36. “ભવાની મંદિર” નામની પુસ્તિકામાં ……. એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી.
(A) અરવિંદ ઘોષ
(B) લાલા લજપત રાય
(C) ચંદ્રશેખર આઝાદ
(D) સુભાષ ચંદ્ર બોઝ
37. સ્વશાસનના ખ્યાલને ……. એ “ન્યૂ ઇન્ડિયા” અને “ક્રોમન વિલ” – બે સમાચારપત્રો દ્વારા પ્રચાર કર્યો હતો.
(A) ગોપાલ કૃષ્ણ ગોખલે
(B) લોકમાન્ય તિલક
(C) એની બેસંટ
(D) ગાંધીજી
38. ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલ હતું ?
(A) કાશ્મિર
(B) પાટલીપુત્ર
(C) વૈશાલી
(D) સપ્તપર્ણી
39. દ્રવિડ કુળની ભાષામાં ……. સૌથી પ્રાચીન ભાષા છે
(A) તેલુગુ
(B) તમિલ
(C) કન્નડ
(D) મલયાલમ
40. કયા ગવર્નર જનરલના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો ?
(A) સર જ્હોન સોર
(B) વેલેસ્લી
(C) કોર્ન વોલિસ
(D) વોરેન હેસ્ટિંગ્સ
41. નીચેના પૈકી વિકલ્પોમાંથી સાચાં વિકલ્પ પસંદ કર્યો.
1. ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત તા. 19 મી ડિસેમ્બર, 1961 ના રોજ આવલે હતો,
2. આ સમયે પોર્ટુગીઝ ગવર્નર જનરલ તરીકે ડી-સિલ્વા હતા.
(A) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(B) બંને વિધાનો ખોટાં છે.
(C) બંને વિધાનો સાચાં છે.
(D) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
42. લોર્ડ કર્ઝનના સમયમાં સર થોમસ રેલેના પ્રમુખપદે જાન્યુઆરી 1902 માં એક કમિશનની રચના કરવામાં આવેલ, જે નીચેના પૈકી કોને સંબંધિત હતું ?
(A) નાણાકીય સુધારા
(B) શૈક્ષણિક સુધારા 
(C) વહીવટતંત્રની સુધારણા
(D) ન્યાયતંત્રની સુધારણા
43. ઈ.સ. 1508 માં દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ પોતાના એક દૂતને ભેટસોગાદો સાથે ગુજરાત મોકલ્યો હતો. ભારતના ઇતિહાસમાં એક પ્રાદેશિક સત્તાને ભાગ્યે આવું માન મળ્યું હશે! આ માન મેળવનાર શાસક કોણ હતો ?
(A) સુલતાન મુઝફ્ફર શાહે
(B) અહમદ શાહ
(C) મહમૂદ શાહ બેગડો
(D) ઉપર પૈકી એક પણ નહીં
44. નીચેના કયા ગવર્નર જનરલના સમયમાં બરાકપુરનો હત્યાકાંડ અને ભરતપુરના ઐતિહાસિક કિલ્લા પરની જીતના બનાવો બન્યા હતા ?
(A) લોર્ડ મિન્ટો
(B) લોર્ડ હેસ્ટિંગ્સ
(C) લોર્ડ લેકન
(D) લોર્ડ એમહર્સ્ટ
45. રાષ્ટ્રીય મહાસભાના ત્રીજા અધિવેશનમાં પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?
(A) બદરૂદીન તૈયબજી
(B) વ્યોમેશચન્દ્ર બેનરજી
(C) દાદાભાઈ નવરોજી
(D) સુરેન્દ્રનાથ બેનરજી
46. નીચે દર્શાવેલ જોડકાં પૈકી કયું જોડકું સાચું / જોડકાં સાચાં છે, તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શક સંવતનો પ્રારંભ – ઈ.સ. 78
2. શિવાજીનો જન્મ – ઈ.સ. 1628
3. મતાધિકાર માટે સાઉથ બરો કમિટી – ઈ.સ. 1919
4. ભારત અને ચીન વચ્ચે પંચશીલ સમજૂતી – ઈ.સ. 1954
(A) 1, 2 અને 3
(B) 2, 3 અને 4
(C) 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
47. લંડનમાં યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદમાં નીચેના પૈકી કોણ હાજર રહેલ હતા ?
(A) લોકમાન્ય તિલક
(B) જવાહરલાલ નેહરૂ
(C) મહાત્મા ગાંધી
(D) ડો. બી. આર. આંબેડકર
48. 1946 ના ભારતીય નૌસેનાના બળવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) આ બળવો HMIડ તલવારના રેટિંગ્સ (નોન કમિશન્ડ ઓફ્સિર) [The ratings (non-commissioned officers) on HMIS Talwar] દ્વારા સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યો હતો.
(B) નૌસેના મધ્યસ્થ હડતાળ સમિતિના પ્રમુખ એમ. એસ. ખાન હતા.
(C) સરદાર પટેલની મધ્યસ્થીના કારણે બળવાનો અંત આવ્યો હતો.
(D) ઉપરના પૈકી એક પણ નહીં
49. નીચેના પૈકી કયું/કયા યુગ્મ યોગ્ય રીતે જાડાયેલાં છે ?
1. રાજા રામમોહન રાય સાર્વત્રિક ધર્મનો પ્રચાર કર્યો
2. આર્ય સમાજ – વેદ તરફ પાછા વાળો
3. પ્રાર્થના સમાજ – દેવદાસી પ્રથા રદ કરી
4. નિરંકારી ચળવળ બાબા રામ સિંઘ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 1, 3 અને 4
(D) માત્ર 2, 3 અને 4
50. નીચેના પૈકી કયા આદિજાતિ બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ?
(A) સાંથલ બળવો (Santhal Uprising)
(B) ખોડ બળવો (Khond Uprising)
(C) રાંપા બળવો (Rampa Uprising)
(D) મુંડા બળવો (Munda Uprising)
51. નીચેના પૈકી કઈ સંસ્થા/સંગઠન/પ્રકાશન એ દાદાભાઈ નવરોજી સાથે સંકળાયેલું છે ?
1. જ્ઞાન પ્રકાશ મંડળી
2. રાહુનુમી મઝદાયાસન સભા (Rahunumi Mazdayasan Sabha)
3. રાસ્ત ગોફ્તાર (Rast Goftar)
4. ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન
5. વોઈસ ઓફ ઇન્ડિયા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2, 3, 4 અને 5
(B) માત્ર 2, 3, 4, અને 5
(C) માત્ર 1, 2, 3 અને 4
(D) માત્ર 1, 2 અને 3
52. 1857 ના વિપ્લવને દબાવી દેવામાં નીચેના પૈકી કયા રાજ્યોએ અંગ્રેજોને ટેકો આપ્યો હતો ?
1. ગ્વાલિયરના સિંધિયા
2. હૈદરાબાદના નિઝામ
3. અવધના બેગમ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1
(B) 1 અને 2
(C) 2 અને 3
(D) 1, 2 અને 3
53. સિંધુ સંસ્કૃતિના લોકોના મનોરંજન બાબતે નીચેના પૈકી કયું વિધાન કયાં વિધાનો સત્ય છે ?
1. તેઓ નૃત્ય અને સંગીતનો આનંદ માણતાં હતાં.
2. તેઓ શિકાર અને રથ દોડમાં રસ ધરાવતાં હતાં.
3. તેઓ પાસાની રમતમાં રસ ધરાવતાં હતાં.
4. બાળકોના મનોરંજન માટે રમકડાં હતા.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 3 અને 4
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 2 અને 4
54. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) …….. હતા.
(A) ઘાટવાલી (Ghatwali)
(B) દેશપાંડે (Deshpande)
(C) મુસ્તાહ (Gamustah)
(D) દલપતિ (Dalapati)
55. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે?
1. આ સંસ્કૃતિ સૌપ્રથમ 1921 માં પંજાબ ક્ષેત્રમાં હરપ્પા ખાતે અને ત્યારબાદ 1922 માં સિંધ પ્રાંતમાં સિંધુ નદી નજીક મોહેં જો દડો ખાતે મળી આવી.
2. બંને શહેરોની ઉત્કૃષ્ટ વિશાળતા, એ બે વિશાળ રાજ્યોમાં અથવા વૈકલ્પિક રાજધાનીઓ સાથે એક સામ્રાજ્યના રાજ્કીય કેન્દ્રીકરણનું સૂચન કરે છે.
3. સંસ્કૃતિનું દક્ષિણ ક્ષેત્ર કે જે કાઠિયાવાજ દ્વીપકલ્પ અને તેની પછીનો વિસ્તાર છે એ સિંધુ સંસ્કૃતિના મુખ્ય સ્થળો કરતાં પછીના સમયમાં ઉદ્ભવ પામ્યો હોય તેમ જણાય છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
56. 1857 ના વિપ્લવના જુદાં-જુદાં સ્થળના નેતાઓની જોડી વિશે નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી ?
(A) લખનૌ ખાતે – અવધના બેગમ
(B) ફૈઝાબાદ ખાતે- ખેડૂત નેતા
(C) કાનપુર ખાતે મરાઠા નેતા
(D) બિહાર ખાતે – જગદીશપુરના જમીનદાર
57. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
(A) યુગાંતર જૂથ – પ્રફુલા ચાકી (Prafulla Chaki)
(B) કિંગ્સ ફોર્ડ હત્યા કેસ – ખુદીરામ બોઝ
(C) અલીપોર ષડયંત્ર કેસ – અરબિંદો ઘોષની ધરપકડ કરાઈ
(D) હિંદુ ધર્મ સંઘ ત્રણ ચાફેકર (Chafekar) ભાઈઓ
58. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. આર્યભટ્ટે જણાવ્યું કે પૃથ્વી તેની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે.
2. વરાહમિહિરની બૃહતસંહિતા એ ખગોળશાસ્ત્ર વિશે છે.
3. ગુપ્ત વંશના રાજાઓ સ્ટીલ પીગળવાની બાબતમાં જાણીતાં હતાં.
4. નાગાર્જુને રસચિકિત્સા નામની નવી આયુર્પદ્ધતિ શોધી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 2 અને૩
(B) 1, 2, 3 અને 4
(C) માત્ર 1 અને 4
(D) માત્ર 1, 2 અને 3
59. કચ્છી નૂતન વર્ષ નીચેના પૈકી કયા દિવસે મનાવવામાં આવે છે?
(A) ઉત્તરાયણ
(B) બેસતું વર્ષ
(C) અષાઢી બીજ
(D) ઉપરના પૈકી એક પણ નહિ
60. પ્રાચીન ભારતના ઇતિહાસના સંદર્ભમાં નીચેના પૈકી કઈ બાબત/કઈ બાબતો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સમાન છે?
1. તપશ્ચર્યા અને આનંદની આત્યંતીકતાનો ત્યાગ
2. વેદની અધિકારિતા પ્રત્યે તટસ્થતા
3. ધાર્મિક વિધિઓની અસરકારકતાનો ઇનકાર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3 
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
61. નીચેના પૈકી કયો ગ્રંથ એ ગણિતશાસ્ત્ર ઉપર પ્રારંભિક ગ્રંથ છે ?
(A) સુલ્વસૂત્ર (sulvasutra)
(B) આર્યભટીય (Aryabhatiya)
(C) બ્રહ્મપુત સિદ્ધાંતિકા (Brahmasputa Siddhantika)
(D) સિદ્ધાંતશિરોમણિ
62. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. શાલીભદ્રએ ‘ભરતેશ્વર બાહુબલિ’ નામની સૌપ્રથમ સ્પષ્ટ ગુજરાતી સાહિત્યિક કૃતિની રચના કરી,
2. નરસિંહ મહેતાએ ગુજરાતમાં વૈષ્ણવ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
3. પોતાની કૃતિઓમાં વિવિધ પ્રકારના સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રચના કરવા બદલ પ્રેમાનંદ ભટ્ટ, એ ગુજરાતના તમામ યુગના મહાન કવિ તરીકે ગણી શકાય.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
63. પ્રાચીન ભારતમાં વિષ્ટી એ શું હતું ?
(A) સેના નિર્વાહ માટે આમજનતા પરનો એક કર
(B) એક પ્રકારની જમીન માટેની ગ્રાન્ટ
(C) રજવાડી સેના અને અધિકારીની સેવા માટેની બળજબરી મજૂરી (forced labour)
(D) એક પ્રકારનો રીતિરિવાજ
64. સુરતની સંધિ ……. વચ્ચે થઈ.
(A) બ્રિટિશ અને પેશ્વા માધવરાવ
(B) બ્રિટિશ અને પેશ્વા નારાયણરાવ
(C) બ્રિટિશ અને રાઘોબા
(D) બ્રિટિશ અને આંગરે જાહેર પ
65. ભારતના શાહી Imperial ગેઝેટમાં નોંધાયેલ છે મુંબઈ પ્રાંતનું …… સ્થળ એ 1857 ના બળવાના સાક્ષી હતું.
(A) રાજકોટ
(B) ભાવનગર
(C) જૂનાગઢ
(D) કરાંચી, અમદાવાદ અને કોલ્હાપુર
66. ભારતનું સૌ પ્રથમ વિશ્વિધાલય ……. દ્વારા સ્થાપવામાં આવ્યું હતું.
(A) એની બેસન્ટ
(B) ભગિની નિવેદિતા
(C) ડી. કે. કર્વે
(D) રવીન્દ્રનાથ ટાગોર
67. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેના પ્રથમ સત્રમાં ઘોષિત કરેલા ધ્યેય બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) રાષ્ટ્રવાદી રાજ્કીય કાર્યકારોમાં મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવું
(B) રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ અને એકત્રીકરણ
(C) બ્રિટિશ સરકાર વિરૂદ્ધ અહિંસક રાજ્કીય ચળવળ શરૂ કરવી
(D) દેશમાં જનતાને તાલીમ અને સંગઠિત કરવી
68. નીચેના પૈકી કઈ બાબત એ બંગાળના ભાગલા વિરુદ્ધની (AntiParticipation) ભાગલા વિરોધી ચળવળનું નોંઘપાત્ર પાસું ન હતું ?
(A) સ્વદેશી
(B) બહિષ્કાર
(C) રાષ્ટ્રીય શિક્ષણ
(D) સામૂહિક મજદૂર હડતાલ
69. નીચેના પૈકી કયો વિકલ્પ એ ઘટનાઓના ઘટનાક્રમમાં યોગ્ય છે?
(A) ઓગસ્ટ દરખાસ્ત, વેવેલ યોજના, ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન યોજના
(B) વેવેલ યોજના, ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન યોજના, ઓગસ્ટ દરખાસ્ત
(C) ઓગસ્ટ દરખાસ્ત, ક્રિપ્સ મિશન, વેવેલ યોજના, કેબિનેટ મિશન યોજના
(D) ક્રિપ્સ મિશન, ઓગસ્ટ દરખાસ્ત, કેબિનેટ મિશન યોજના, વેવેલ યોજના
70. નીચેના પૈકી કયા રાજ્યે 15 ઓગસ્ટ, 1947 સુધીમાં ભારત સાથે જોડાણ સાધન (Instrument of Accession) પર હસ્તાક્ષર કર્યા હતા ?
(A) જૂનાગઢ
(B) ત્રાવણકોર
(C) હૈદરાબાદ
(D) જમ્મુ અને કાશ્મીર
71. બંધારણીય વિધાનસભાની માંગ સૌપ્રથમ …… કરવામાં આવી.
(A) 1934 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા
(B) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાંચી સત્ર સમયે
(C) અસહકારની ચળવળ પાછી ખેંચી લીધા બાદ
(D) સાયમન કમિશન ભારત પહોંચ્યું ત્યારબાદ
72. મિહિરભોજ પ્રથમ ક્યા વંશના સૌથી મહત્ત્વપૂર્ણ શાસક હતા ?
(A) પાલ
(B) રાષ્ટ્રકૂટ
(C) ગુર્જર-પ્રતિહાર
(D) ચોલ
73. અહ્વાન વિદ્રોહ, જાટ વિદ્રોહ અને બુંદેલા વિદ્રોહ નીચેના પૈકી કયા સમયમાં થયા હતા ?
(A) શાહજહાંના સમયમાં
(B) અકબરના સમયમાં
(C) જ્હાંગીરના સમયમાં
(D) ઔરંગઝેબના સમયમાં 
74. ચન્દેરીનું યુદ્ધ (ઈ.સ.1528) કોની વચ્ચે થયું હતું ?
(A) બાબર અને ઈબ્રાહિમ લોદી
(B) બાબર અને મેદિનીરાય
(C) બાબર અને રાણા ઉદયસિંગ
(D) બાબર અને રાણા કુંભા
75. છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં શાસન વ્યવસ્થા માટેના અષ્ટપ્રધાનમાં રાજ્યની આવક અને ખર્ચની દેખભાળ કરનાર પ્રધાન કયા નામે ઓળખાતા હતા ?
(A) અમાત્ય અથવા મજુમદાર 
(B) સુમન્ત
(C) પેશવા
(D) મંત્રી અથવા વાકિયા – નવીસ
76. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?
(A) વિલિયમ વેડરવર્ન
(B) હેનરી કોટન
(C) જ્યોર્જ યૂલે
(D) આલ્ફેડ વેબ
77. મુંબઈમાં નૌકા સૈન્યનો બળવો કયા વર્ષમાં થયો હતો ?
(A) 1944
(B) 1946
(C) 1945
(D) 1943
78. કયા વાઈસ રોયના સમયમાં શિક્ષણને સંબંધિત “રેલે કમિશન”ની રચના થઈ હતી ?
(A) લોર્ડ કર્ઝન 
(B) લોર્ડ રિપન
(C) લોર્ડ ડેલહાઉસી
(D) ચાર્લ્સ ગ્રાંટ
79. ગવર્નર જનરલ રીડિંગના સમયમાં “લી કમિશન”ની રચના કરવામાં આવેલ, તે નીચેના પૈકી કોને સંબંધિત હતું ?
(A) શિક્ષણ
(B) બેરોજગારી
(C) સહકારી
(D) લોકસેવા
80. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કયા બળવાના સંદર્ભમાં (Revolt/uprising) “આનંદમઠ”ની રચના કરેલ હતી ?
(A) ભીલોનો બળવો / વિદ્રોહ
(B) રંગપુર અને દીનાપુર વિદ્રોહ
(C) સંન્યાસી વિદ્રોહ
(D) બીષ્નપુર અને બીરભૂમિ વિદ્રોહ
81. ડેલહાઉસી દ્વારા નીચેના રાજ્યો પૈકી ક્યા રાજ્યને “ગેરવ્યવસ્થા”(Misgovernance) ના કારણસર કબજે કરેલું હતું ?
(A) ઝાંસી (Jhansi)
(B) અવધ (Awadh)
(C) નાગપુર (Nagpur)
(D) સતારા (Satara)
82. મોન્ટેગ્યું (Montague) દ્વારા નીચેના પૈકી કયા બનાવને “નિવારક હત્યા – Preventive Murder” વર્ણવેલ હતો ? 
(A) INA ના કાર્યકર્તાઓની હત્યા (Killing of INA activities)
(B) “જલિયાંવાલા બાગ” હત્યાકાંડ (Jalianwala Bagh Massacre)
(C) મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા
(D) કર્ઝન ઉપર ગોળીબાર (Shooting on Curzon)
83. ગદર પાર્ટી (Gaddar Party) ના સહસ્થાપક કોણ હતા ?
(A) ભગતસિંહ
(B) લાલા હરદયાળ
(C) બાલ ગંગાધર તિલક
(D) વી. ડી. સાવરકર
84. ભારતને સ્વતંત્રતા મળી, એ વખતે નેશનલ કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ?
(A) સી. રાજગોપાલાચારી
(B) જે.બી. કૃપલાની 
(C) જવાહરલાલ નહેરૂ
(D) મૌલાના અબુલ કલામ આઝાદ
85. ‘મોડી લિપિ’ (Modi Script) કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી ?
(A) ગુલામ વંશ
(B) મરાઠા સામ્રાજ્ય
(C) ખિલજી વંશ
(D) વિજ્યનગર સામ્રાજ્ય
86. નીચેના પૈકી કોના સમયગાળા દરમિયાન બ્રિષ્ટિશ શાસનના વિસ્તારમાં કાયદાઓને કારણે વધારો થયેલ હતો ?
(A) ડરિન (Dufferin)
(B) ડેલહાઉસી (Dulhousie)
(C) લાયટોન (Lytton)
(D) કર્ઝન (Curzon)
87. ‘આરઝી હકૂમત’ ની આગેવાની કોણે લીધેલ હતી ?
(A) સરોજિની નાયડુ
(B) સરદાર વલ્લભભાઈ પટેલ
(C) રતુભાઈ અદાણી
(D) પ્રભાશંકર પટણી
88. પ્લાસીનું યુદ્ધ (Battle of Plassey) કયા વર્ષમાં થયેલ હતું ? 
(A) 1757
(B) 1758
(C) 1782
(D) 1657
89. શ્રીરંગપટ્ટન (Srirangapatna) ની સંધિ ટીપુ સુલતાન અને કોના વચ્ચે થયેલ હતી ?
(A) રોબર્ટ ક્લાઈવ
(B) ડેલહાઉસી
(C) કોર્નવોલિસ
(D) વોરન હેસ્ટિંગ
90. અકબરના દરબારમાં રાજા ટોડર મલ (RajaTodar Mal) કયા વિભાગની જવાબદારીઓ સંભાળતા હતા ?
(A) કલા અને સંગીત
(B) સાહિત્ય અને કાયદો
(C) આંતરિક અને બાહ્ય સુરક્ષા
(D) જમીન મહેસૂલ અને નાણાં 
91. બ્રિટિશરો સામે બળવો પોકારનાર વેલુ થંપી (Velu Thampi) કયા રાજ્ય સાથે સંકળાયેલ હતા ?
(A) મૈસૂર
(B) ત્રાવણકોર
(C) વડોદરા
(D) હૈદરાબાદ
92. 7 મી સદીમાં દક્ષિણમાં કઈ ત્રણ મહાસત્તાઓ અસ્તિત્વમાં હતી ?
1. ચેરાસ (Cheras)
2. ચોલાસ (Cholas)
3. ચાલુક્યાસ (Chalukyas)
4. પાનડ્યાસ (Pandyas)
(A) 1, 2 અને 3
(B) 1, 3 અને 4
(C) 1, 2 અને 4
(D) 2, 3 અને 4
93. ભારત છોડો આંદોલન’ “Quit India Movement” ને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ?
(A) ખિલાફ્સ આંદોલન (Khilafat Movement)
(B) સ્વેદશી ચળવળ (Swadeshi Movement)
(C) હોમ રૂલ મૂવમેન્ટ (Home Rule Movement)
(D) ઓગસ્ટ ક્રાન્તિ (August Kranti)
94. નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી ?
(A) રોલેટ (Rowlatt) કાયદાની સામે ખૂબ વિરોધ થયેલ હતો અને જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ તેનું પરિણામ હતું.
(B) સુભાષચંદ્ર બોઝ દ્વારા ફોરવર્ડ બ્લોક (forward Block) ની રચના થયેલ હતી
(C) ભગતસિંહ એ ‘ હિન્દુસ્તાન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ એસોસિએશન’ ના સ્થાપકો પૈકી એક હતા”
(D) 1931 માં કરાચી ખાતેના કોંગ્રેસના અધિવેશનમાં ગાંધી ઈરવિન સંધિનો વિરોધ થયેલ હતો.
95. હુમાયુ નામા (Humayu Nama) ના લેખક કોણ છે ?
(A) હુમાયુ
(B) મીર્ઝા કમરાન
(C) બહેરમ ખાન
(D) ગુલબૃદન બેગમ
96. નીચેના વાક્યો તપાસો : 
1. સમ્રાટ હર્ષવર્ધને સાત વર્ષ સુધી વિજયયાત્રા કરીને થાણેશ્વરના નાનકડા રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્ય ઊભું કરેલ હતું.
2. મહાકવિ બાણભટ્ટે તેઓના દરબારમાં બિરાજમાન હતા.
3. સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતાં.
4. નાલંદા વિદ્યાપીઠના વિકાસમાં સમ્રાટ હર્ષવર્ધનનો અગત્યનો ફાળો છે.
(A) 1, 2 અને 3 યોગ્ય છે.
(B) 1, 2, 3 અને 4 યોગ્ય છે.
(C) 1, 3 અને 4 યોગ્ય છે.
(D) 2, 3 અને 4 યોગ્ય છે.
97. દેશના મહાનુભાવો અને તેઓના કાર્યો / સંદેશાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) રાજા રામમોહન રાય – બ્રહ્મોસમાજની સ્થાપના, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકારના હિમાયતી
(B) દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના, વેદો તરફ પાછા વળોનું સૂત્ર
(C) નરેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદ) – ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર
(D) જ્યોતિબા ફૂલે – મહારાષ્ટ્ર ભીલ સેવા મંડળની સ્થાપના, કાંગડી ખાતે ગુરુકુલની સ્થાપના
98. નીચેના વાક્યો તપાસો :
1. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનરજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા જેવા નેતાઓ “મવાળ વલણના નેતાઓ” હતા.
2. બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ “જહાલવાદી” નીતિના પ્રેરક હતા.
(A) માત્ર 1 વાક્ય યોગ્ય છે.
(B) માત્ર 2 વાક્ય યોગ્ય છે
(C) 1 અને 2 વાક્યો યોગ્ય છે.
(D) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
99. ગોળમેજી પરિષદો કયા સ્થળોએ બોલાવેલ હતી?
(A) દિલ્હી
(B) મુંબઈ
(C) લંડન
(D) લાહોર
100. હડપ્પીય સભ્યતાના સ્થાનો અને તેની વિશેષતા દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) મોહેં – જો-દડો – વિશાળ સ્નાનાગાર
(B) હડપ્પા – અનાજના કોઠારો
(C) ધોળાવીરા – વરસાદી પાણીનું પ્રબંધન
(D) કાલિબંગાન – લોખંડના ઓજારો અને લાકડાનો ચરખો
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *