GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 5

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 5

1. સંઘમાં રહેવાવાળા બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો નીચે પૈકી કયા ગ્રંથમાં આપવામાં આવેલ છે ?
(A) ત્રિપિટક
(B) સુક્ત પિટક
(C) વિનય પિટક 
(D) અભિધમ્મ પિટક
2. નટરાજનું શિલ્પ ક્લાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે ?
(A) મૈસુર
(B) ચેન્નાઈ
(C) બેંગ્લોર
(D) હૈદરાબાદ
3. પ્લાસીના યુદ્ધથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલાં પરગણાંની જાગીર મળી હતી? 
(A) 24
(B) 20
(C) 16
(D) 18
4. નીચેનાં વિધાનોના આધારે સાચો વિકલ્પ પસંદ કરો.
(1) હરિષેણને ગૌતમી પુત્રશ્રી સાતકર્ણીની પ્રશંસામાં પ્રશસ્તિ લખી હતી.
(2) પલ્લવોના રાજ્યની રાજધાની કાંચીપુરમ હતી.
(3) કવિ કાલિદાસ અને આર્યભટ્ટ સમુદ્રગુપ્તના દરબારમાં હતા.
(A) વિધાન 1 સાચું છે.
(B) વિધાન 2 સાચું છે.
(C) વિધાન 3 સાચું છે.
(D) વિધાન 1, 2 અને 3 સાચાં છે.
5. પુરંદરની સંધિ મહારાજા છત્રપતિ શિવાજી તથા મોગલ વચ્ચે કઈ સાલમાં થઈ હતી?
(A) ઈ.સ. 1610
(B) ઈ.સ. 1625
(C) ઈ.સ. 1665
(D) ઈ.સ. 1666
6. પોર્ટુગીઝની રાજધાની તરીકે ગોવાને કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી?
(A) ઈ.સ. 1509
(B) ઈ.સ. 1530
(C) ઈ.સ. 1535
(D) ઈ.સ. 1559
7. ભારતમાં આધુનિક ઢબનું ન્યાયતંત્ર કયા ગવર્નર જનરલે સ્થાપ્યું હતું?
(A) વોરન હેસ્ટિંગ્સ
(B) સર જોન શોર
(C) લોર્ડ રિચર્ડ વેલેસ્લી
(D) લોર્ડ કોર્નવોલિસ 
8. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરેલ હતી?
(A) ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર
(B) રાજા રામમોહનરાય
(C) જ્યોતિબા ફુલે
(D) શ્રી નારાયણ ગુરુ
9. ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી સ્થાનાંતરિત કરવાના સમયે ભારતમાં કયા વાઇસરોય હતા?
(A) લોર્ડ ચેમ્સફ્ત
(B) લોર્ડ હાર્ડિજ
(C) લોર્ડ રિડીંગ
(D) લોર્ડ કર્ઝન
10. ભારતમાં પહેલવહેલી વસતીગણતરી કયા વાઇસરોયે અને કઈ સાલમાં કરાવી હતી?
(A) લોર્ડ ડીન – 1881
(B) લોર્ડ લેન્સડાઉન – 1888
(C) લોર્ડ લિટન 1880
(D) લોર્ડ રિપન – ઈ.સ. 1882
11. નીચેના પૈકી કોણે મુસ્લિમોમાં વહોરા સમુદાયની સ્થાપના કરી હતી?
(A) પર્શિયાના સલીમ
(B) ઇજિપ્તના મોઇન ખાન
(C) ઇજિપ્તના અબ્દુલ્લા
(D) ઈરાનના ત્રિમીઝી
12. એહોલના દુર્ગા મંદિરનું નિર્માણ કોના શાસનમાં થયેલું?
(A) વિજ્યાદિત્ય
(B) વિક્રમાદિત્ય
(C) વિક્રમાદિત્ય દ્વિતીય
(D) પુલકેશી
13. પ્રથમ રજવાડું જેણે પ્રાથમિક શિક્ષણ મફ્ત અને ફરજિયાત કર્યું હતું.
(A) મૈસુર
(B) ત્રાવણકોર
(C) બરોડા
(D) ગ્વાલિયર
14. મૌર્ય સિવાય કયા સામ્રાજ્યનું પાટલીપુત્રથી ગાંધાર અને તેથી આગળ પણ વિસ્તૃત સામ્રાજ્ય હતું ? 
(A) નંદ
(B) શૃંગ
(C) કુષાણ
(D) ગુપ્ત
15. ભારતીય શૈલકર્તિત સ્થાપત્યના મંદિરનિર્માણની શરૂઆત કયા સામ્રાજ્યના સમયમાં થઈ હતી ?
(A) પલ્લવ
(B) ચોલ
(C) પંડ્ય
(D) રાષ્ટ્રકૂટ
16. “કોંગ્રેસ ચળવળ ન તો લોકો દ્વારા પ્રેરિત હતી, ન તો લોકો દ્વારા તેની યોજના ઘડવામાં આવી હતી” ‘ – આ વિધાન કોણે કર્યું હતું?
(A) લાલા લજપતરાય
(B) સર સૈયદ અહમદ ખાન
(C) લોર્ડ કર્ઝન
(D) લોર્ડ ડરિન
17. નીચેનામાંથી કયું રાજા ટોડરમલની ઝન્તિ વ્યવસ્થાનું વિશિષ્ટ લક્ષણ નથી?
(A) જમીનનું સર્વેક્ષણ અને માપન
(B) જમીનનું વર્ગીકરણ
(C) દરો નક્કી કરવા
(D) દ્વિવાર્ષિક મૂલ્યાંકન
18. નીચેની જોડીઓ પૈકીની યોગ્ય રીતે મેળ ખાતી જોડી કઈ નથી? 
(A) લોર્ડ અમ્બેર્સ્ટ – બીજું બર્મી યુદ્ધ
(B) પેશવા બાજીરાવ દ્વિતીય – ત્રીજું મરાઠા યુદ્ધ
(C) લોર્ડ વેલસ્લી – સહાયક સંધિ
(D) લોર્ડ હેસ્ટિંગ્સ – પિંડારાનો વિનાશ
19. ભારતનું એકમાત્ર પ્રાચીન યુગનું પુરાસ્થલ જ્યાં અસ્થિ સાધનો મળી આવ્યાં હતાં.
(A) ભીમ બેટકાની ગુફાઓ
(B) કુર્નૂલની ગુફાઓ
(C) આદમગઢની ગુફાઓ
(D) મહેસાણા
20. લખનૌ સત્ર બાદ વિનીત નેતાઓએ કોંગ્રેસ પક્ષ છોડી દીધો અને એક નવા પક્ષની સ્થાપના કરી નીચેના પૈકી એ કયો પક્ષ હતો?
(A) ઇન્ડિયન લિબરલ ફેડરેશન (ભારતીય ઉદારતામત સંઘ)
(B) નેશનલ પાર્ટી (રાષ્ટ્રીય પક્ષ)
(C) કોંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટી (કોંગ્રેસ સમાજવાદી પક્ષ)
(D) યુનિયનિસ્ટ પાર્ટી (કામદારોનો પક્ષ)
21. ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ કયા સ્થળે આપેલ હતો ?
(A) લુમ્બિની
(B) બોધગયા
(C) સારનાથ
(D) કુશીનગર
22. વિજયનગર સામ્રાજ્યની રાજધાની કઈ નદીના કિનારા પર આવેલ હતી ?
(A) કાવેરી
(B) તુંગભદ્રા
(C) કૃષ્ણા
(D) ઉપર પૈકી એકપણ નહીં
23. સાયમન કમિશનની રચના વખતે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? 
(A) લોર્ડ ચેમેસફ્ત
(B) લોર્ડ રીડિંગ
(C) લોર્ડ લિટન
(D) લોર્ડ ઈર્વિન
24. સૌપ્રથમ ભારતમાં વેપાર માટે નીચે દર્શાવેલ વિદેશી કંપનીઓ પૈકી કઈ કંપની આવી હતી ?
(A) ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની
(B) પોર્ટુગીઝ ઇસ્ટ ઇન્ડિયા કંપની
(C) ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની
(D) ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની
25. ભારતમાં વીજળીક ટેલિગ્રાફ અને રેલવેનો આરંભ કરવાનું શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે ?
(A) ડેલહાઉસી
(B) હાર્ડિજ
(C) એલનબરો
(D) ઓક્લેન્ડ
26. આર્યસમાજની ઈ.સ. 1875માં સ્થાપના સૌપ્રથમ ક્રયા સ્થળે થઈ હતી ?
(A) કોલકાતા
(B) મોરબી
(C) મુંબઈ
(D) અમૃતસર
27. ડો. એની બેસન્ટે ઈ.સ. 1915માં “ન્યૂ ઇન્ડિયા” દૈનિક કયા સ્થળેથી શરૂ કરેલ હતું ?
(A) કોલકાતા
(B) મદ્રાસ
(C) દિલ્હી
(D) મુંબઈ
28. ક્રિષ્ના દેવ રાય નીચેના પૈકી કોના સમકાલીન હતા ?
(A) અકબર
(B) હુમાયુ
(C) બાબર
(D) શેરશાહ
29. “યુગાન્તર” મુખ્યપત્ર નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું ?
(A) અનુશીલન સમિતિ
(B) અભિનવ ભારત
(C) આર્યસમાજ
(D) ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
30. પાષાણયુગની સંસ્કૃતિના સીધો વારસદાર કોણ ગણાય છે ?
(A) ભારતીય આર્યો
(B) કિરાત લોકો
(C) દ્રવિડિયન
(D) નોર્ડિક લોકો
31. દ્રવિડિયન કુળની માતૃભાષા કઈ ગણાય ?
(A) તેલુગુ
(B) તામિલ 
(C) કન્નડ
(D) મલયાલમ
32. 19મી સદીના પૂર્વાર્ધમાં સ્થપાયેલું વિશ્વનું નવમા નંબરનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું ?
(A) ઇન્ડિયન મ્યુઝિયમ, કોલકાતા
(B) સલારજંગ મ્યુઝિયમ, હૈદરાબાદ
(C) અલાહાબાદ મ્યુઝિયમ
(D) નેશનલ મ્યુઝિયમ, દિલ્હી
33. જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો પૈકીના ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથનું પ્રતીક (લાંછન) ક્યું ?
(A) કળશ
(B) કાચબો
(C) ક્રોંચ
(D) કમળ
34. ભારતનાં પ્રાચીન ગણરાજ્યોમાં લિચ્છવીઓનું ગણરાજ્ય એટલે કયું ?
(A) કપિલવસ્તુ
(B) મગધ
(C) વજ્જિ
(D) વૈશાલી
35. ભારતમાં ગુપ્તયુગ દરમિયાન કયા શાસકના સમયમાં હૂણોનું આક્રમણ થયું ? 
(A) ચંદ્રગુપ્ત બીજો
(B) સમુદ્રગુપ્ત
(C) સ્કંદગુપ્ત
(D) કુમારગુપ્ત પ્રથમ
36. પોર્ટુગીઝ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી ?
(A) ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની
(B) એસ્ટાડો-ડા-ઇન્ડિયા
(C) વેરિનિસ્સી ઉસ્ટ ઇન્ડિઝ કેમ્પેયના
(D) ધ-સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા
37. નીચેનામાંથી કયા વર્ષમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નહોતું થયું ?
(A) વર્ષ 1965
(B) વર્ષ 1971
(C) વર્ષ 1999
(D) વર્ષ 1962
38. વલ્લભીનો રાજ્ય ધર્મ ……… હતો.  
(A) બૌદ્ધ
(B) શિવવાદ
(C) વૈષ્ણવવાદ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
39. સુખી ખીણમાં અમ્બાકુટ એ ……… સમયનું સ્થળ છે.
(A) સિંધુ સંસ્કૃતિ
(B) તામ્ર પાષાણ યુગ (ચાલ્કોલિથિક)
(C) મધ્યપાષાણ કાળ 
(D) પુરાપાષાણ કાળ
40. નીચેના પૈકી કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિની શિંગડાં વાળી દેવીની છબી વાળો ઘડો મળી આવ્યો હતો ?
(A) સોમનાથ
(B) પાદરી
(C) નાગવાડા
(D) લોટેશ્વર
41. અંગ્રેજોએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રારંભિક મથક ……….. માં સ્થાપિત કર્યું હતું.
(A) મુંબઈ
(B) મદ્રાસ
(C) સુરત
(D) ભરૂચ
42. નીચેના પૈકી કોણ ત્રિપુરાવીરનો ભાગ નથી, જે વિદેશથી ભારત માટે સ્વાયત્ત કારણોસર સક્રિય રીતે કામ કરતા હતા ?
(A) શ્યામજી કૃષ્ણ વર્મા
(B) જી. વી. જોષી 
(C) ભિખાઈજી કામા
(D) સરદારસિંહ રાણા
43. ગૌતમ બુદ્ધના જીવનની નીચેના પૈકી કઈ ઘટના મહાભિનિષ્ક્રમણમાં સૂચવાયેલ છે ?
(A) ગૌતમ સિદ્ધાર્થનો જન્મ
(B) રાહુલનો જન્મ
(C) ગૃહ ત્યાગ 
(D) પ્રથમ ઉપદેશ
44. ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તનું પ્રિય શીર્ષક શું હતું?
(A) મહેન્દ્રદિત્ય
(B) નરેન્દ્ર-ચન્દ્ર
(C) સિંહ-ચન્દ્ર
(D) કર્માદિત્ય
45. નીચેના પૈકી કયા અંગ્રેજ ગવર્નર જનરલે મહેસૂલ વ્યવસ્થામાં સ્થાયી બંદોબસ્તની શરૂઆત કરી હતી.
(A) વોરેન હેસ્ટિંગ્સ
(B) સર જ્હોન શોર
(C) લોર્ડ મિન્ટો
(D) લોર્ડ કોર્નવાલીસ
46. વિધમાન વેપાર માર્ગોમાં નીચેના પૈકી કયા માર્ગનો ઉમેરો ગુપ્તા યુગમાં થયો હતો?
(A) ચીનનો જમીનમાર્ગ
(B) એલેક્ઝાન્ડ્રિયાનો દરિયાઈ માર્ગ
(C) દક્ષિણ આફ્રિકાનો દરિયાઈ માર્ગ
(D) ઉત્તર રશિયાનો જમીન માર્ગ
47. નીચેના પૈકી કયા વેદમાં જાદુઈ ચિત્તાકર્ષક શક્તિ અને જાદુમંત્રોનો સમાવેશ થાય છે ?
(A) ઋગ્વેદ
(B) યર્વેદ
(C) અથર્વવેદ
(D) સામવેદ
48. જૈન ધર્મમાં ‘સંપૂર્ણ જ્ઞાનને’ …….. તરીકે ઓળખવામાં આવે છે.
(A) જીના
(B) કૈવલ્ય
(C) નિર્વાણ
(D) રત્ન
49. અલાહાબાદ પ્રશસ્તિ સંદર્ભે નીચેનાં વિધાનોમાંથી કયું/કયા સાચું સાચાં છે ?
(1) આ અભિલેખ હરિસેન દ્વારા કૃત છે.
(2) આ અભિલેખ અશોક સ્તંભ પર કોતરાયેલો છે.
(3) તે કાવ્યમાં કૃત છે.
(4) તેમાં સમુદ્રગુપ્તનાં 100 યુદ્ધોની ગાથા છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો
(A) માત્ર (1)
(B) માત્ર (1) અને (3)
(C) માત્ર (2) અને (3)
(D) (1), (2), (3) અને (4)
50. ….. શરૂઆતમાં બ્રહ્મોસમાજના સભ્ય હતા પરંતુ તેમની વિચારશૈલી અલગ હોવાથી પાછળથી તેઓએ અલગથી ભારતવર્ષીય બ્રહ્મોસમાજની  સ્થાપના કરી.
(A) દબેન્દ્રનાથ ટાગોર ૬૫
(B) કેશવચંદ્ર સેન
(C) હેમેન્દ્રનાથ ટાગોર
(D) દ્વિજેન્દ્રનાથ ટાગોર
51. નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્તા રાજવી હતા ?
(A) ચંદ્રગુપ્ત-I અને વૈન્ય ગુપ્ત
(B) સમુદ્રગુપ્ત અને વિષ્ણુ ગુપ્ત
(C) ઘટોટકચ્છ અને કુમાર ગુપ્ત-II
(D) શ્રીગુપ્ત અને વિષ્ણુગુપ્ત
52. રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતા હતા?
(A) મધ્ય એશિયા
(B) ચીન
(C) પશ્ચિમ એશિયા
(D) દક્ષિણ પૂર્વ એશિયા
53. રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરુદ ધારણ કર્યું હતું?
(A) મહારાજા
(B) શિલાદિત્ય
(C) ગુણરાજા
(D) અવનિસિંહ
54. પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે?
(A) વાઘ
(B) સિંહ
(C) હાથી
(D) બળદ
55. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દિપાંકર અને શાન્તરક્ષિત …….. હતાં.
(A) અગ્રણી સંસ્કૃતિ કવિઓ
(B) મહાન ગણિતશાસ્ત્રીઓ અને ખગોળ શાસ્ત્રીઓ
(C) પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ
(D) હિંદુ ધાર્મિક સુધારકો
56. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચાપેકર ભાઈઓ તરીકે જાણીતા થયેલા કુલ કેટલા ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી ?
(A) ત્રણ
(B) બે
(C) ચાર
(D) પાંચ
57. નીચેના પૈકીનું કયું વિધાન એ ઞદ્ધાંતને ટેકો નથી આપતું કે હરપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રિત સત્તા હતી?
(A) નગર આયોજનમાં એકરૂપતા
(B) સ્થળોની વ્યૂહાત્મક જગ્યાઓ
(C) હરપ્પાનાં ઘણાં સ્થળોએ રાજગઢ મળી આવ્યાં છે
(D) ઈંટના કદનો પ્રમાણભૂત ગુણોત્તર
58. વિખ્યદ્વાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે?
(A) બાહુબલી
(B) બુદ્ધ
(C) મહાવીર
(D) નટરાજ
59. ભારતના સ્વતંત્રતા સંગ્રામના સમયગાળા દરમિયાન નીચેના પૈકી કોણે કેન્દ્રીય હિન્દુ વિધાલય શરૂ કર્યું ?
(A) એની બેસન્ટ 
(B) ભીખાજી કામા
(C) એમ. જી. રાનડે
(D) મદન મોહન માલવિયા
60. આઝાદ હિંદ ફોજના જનરલ શાહનવાઝ, જનરલ ગુરદયાલસિંહ ધિલ્લોન અને જનરલ પ્રેમ સહગલ વિરુદ્ધ અંગ્રેજ સરકારે ગદ્દારીનો કેસ ચલાવ્યો તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
(1) તેમને છોડી મૂકવામાં આવ્યા.
(2) તેમને કાળાપાણીની સજા કરવામાં આવી.
(3) તેઓ અગાઉ બ્રિટિશ ભારતીય સેનાના અધિકારીઓ હતા.
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) ફક્ત (1) અને (3)
(D) ફક્ત (2) અને (3)
61. એમ. સી. સેતલવાડ, બી. એન. રાવ અને અલાદી ક્રિષ્ના સ્વામી ઐયર ………. ના વિશિષ્ટ સભ્યો હતા. 
(A) સ્વરાજ પક્ષ
(B) ઓલ ઇન્ડિયા નેશનલ લિબરલ ફેડરેશન
(C) મદ્રાસ લેબર યુનિયન
(D) સર્વેન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટી
62. ડો. બી. આર. આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયાં પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતાં ?
(A) ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન
(B) ધ પીંઝન્ટ્સ એન્ડ વર્ક્સ પાર્ટી ઓફ ઇન્ડિયા
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકીં કોઈ નહીં.
63. નીચેના પૈકી કયા અધિનિયમ અન્વયે પંજાબમાં શીખોને ખાસ મતદારમંડળ આપવામાં આવ્યું ?
(A) ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1958
(B) ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1919
(C) ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
64. મંદિરનિર્માણની વેસર શૈલી કયા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી? 
(A) રાષ્ટ્રકુટ
(B) ચોલ
(C) પલ્લવ
(D) ચાલુક્ય 
65. નીચેના પૈકી કયા સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી?
(A) સુરત
(B) પુલીકટ
(C) કોચીન
(D) કાસિમબઝાર
66. ‘ગદ્દર’ સામયિક સૌપ્રથમ વખત ……. ભાષામાં પ્રકાશિત થયું હતું.
(A) હિન્દી
(B) અંગ્રેજી
(C) પંજાબી
(D) ઉર્દૂ
67. આણંદ-પરમાણંદ કોણ હતા?
(A) કુમારગુપ્તના સેનાપતિઓ
(B) તાનસેનના તબલચીઓ
(C) ચારણ કવિઓ
(D) સમુદ્રગુપ્તના સલાહકારો
68. “પૂર્વમીમાંસા” ના રચયિતા ……. હતા.
(A) મહર્ષિ કપિલ
(B) મહર્ષિ પતંજલિ
(C) મહર્ષિ જૈમિન
(D) મહર્ષિ કણાદ
69. બૌદ્ધસાહિત્યના “દીપવંશ” અને “મહાવંશ” નામના ગ્રંથો …… માંથી પ્રાપ્ત થયા છે.
(A) શ્રીલંકા 
(B) ભુતાન
(C) મ્યાનમાર
(D) કંબોડિયા
70. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા ?
(A) સોનું
(B) ચાંદી
(C) તાંબું
(D) લોખંડ
71. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી?
(A) મેગેસ્થનિસ
(B) સેલ્યુક્સ
(C) એલેક્ઝાન્ડર
(D) ફિલિપ
72. ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે?
(A) અયોધ્યા
(B) કલિંગ
(C) એરીકોમેડું
(D) ઉજ્જૈન
73. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશ્વા કોણ હતા ?
(A) શાહુ
(B) બાલાજી બાજીરાવ
(C) બાજીરાવ પ્રથમ
(D) બાલાજી વિશ્વનાથ
74. બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઇ?
(A) ઈ.સ. 1750
(B) ઈ.સ. 1773
(C) ઈ.સ. 1785
(D) ઈ.સ. 1800
75. ક્યો ગવર્નર જનરલ ભારતમાં પોલીસતંત્ર શરૂ કરનાર ગણાય છે?
(A) ક્લાઈવ
(B) હેસ્ટિંગ્સ
(C) કોર્નવોલિસ
(D) ડેલહાઉસી
76. બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કોલકાતાથી ખસેડાઇ દિલ્હી કરવામાં આવી?
(A) 1911
(B) 1921
(C) 1931
(D) 1941
77. ચટગાંવના સરકારી શસ્રાગાર ઉપર છાપો મારી લૂંટ ચલાવનાર ક્રાંતિકારીઓનું નેતૃત્વ …… કર્યું હતું.
(A) ભગતસિંહ
(B) માસ્ટર સૂર્યસેન
(C) આશાક ઉલ્લા
(D) સુખદેવ
78. નીચેના પૈકી કયા ક્રાંતિકારીએ લગભગ સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ સુધી પેરિસ અને લંડનમાં રહીને આઝાદી-જંગમાં સક્રિય ભૂમિકા ભજવી?
(A) શ્યામજીકૃષ્ણ વર્મા
(B) સરદારસિંહ રાણા 
(C) મેડમ કામા
(D) મદનલાલ ધીંગરા
79. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
(A) માલતીમાધવ – ભવભૂતિ
(B) રઘુવંશ – કાલિદાસ
(C) દશકુમારચરિત – ભાસ
(D) શિશુપાલવધ – માઘ
80. ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો ? 
(A) જૌનપુર
(B) ઔરંગાબાદ
(C) આગ્રા
(D) દિલ્હી
81. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? 
(A) મોન્ટેગ્યુ ચેમ્સર્ડ સુધારા – 1919
(B) ખિલાફ્સ આંદોલન – 1920
(C) સ્વરાજ પક્ષની સ્થાપના – 1923
(D) બારડોલી સત્યાગ્રહ – 1930
82. સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેવની પૂજા કરતાં હતાં ?
(A) વરુણદેવ
(B) પશુપતિ
(C) રાનીદેવી
(D) સૂર્યદેવ
83. ભારતમાં પંચાયતોનું અસ્તિત્વ કયા સમયથી હતું ?
(A) મૌર્ય
(B) ગુપ્ત
(C) વૈદિક
(D) મુઘલ
84. નીચેના પૈકી કઈ ખેડૂત ચળવળ નથી ?
(A) ખેડા ચળવળ
(B) તેલંગાણા ચળવળ
(C) તબલીગી ચળવળ
(D) તેભાગા ચળવળ
85. નીચેના પૈકી કયા રાજવી ચિત્રકાર, લેખક, સંગીતકાર હતા અને 1932માં ઇંગ્લેન્ડના પ્રવાસની ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? 
(A) રાજકુમાર ઉદયભાણસિંહજી જેઠવા
(B) નટવરસિંહજી ભાવસિંહજી
(C) ઘનશ્યામસિંહજી
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
86. નીચેના પૈકી કઈ જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે ?
(A) અહેમદિયા ચળવળ – મીરઝા ગુલામ અહમદ
(B) ફાઈઝી ચળવળ – હાજી શરાઈતુલ્લાહ
(C) અલીગઢ ચળવળ – સર સૈયદ અહમદ ખાન
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
87. પ્રખ્યાત ક્રાન્તિકારીઓ, લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ભકના ………. ના ભાગ હતા.
(A) બ્રહ્મોસમાજ
(B) આર્યસમાજ ચળવળ
(C) પ્રાર્થનાસમાજ
(D) ભારત ધર્મ મહામંડળ
88. ઋગ્વેદમાં ઉલ્લેખ થયેલ “શુતુદ્રી”  …….. છે.
(A) કન્યાને દર્શાવવા માટેનો એક શબ્દ
(B) શુરા તૈયાર કરવામાં વપરાતો એક છોડ
(C) નદીનું નામ
(D) બલિદાનનું પ્રાણી
89. ડૉ. બી. આર. આંબેડકર દ્વારા નીચેના પૈકી કયા પક્ષ / પક્ષોની સ્થાપના કરવામાં આવી હતી ?
(A) ભારતનો કિસાન મજદૂર પક્ષ
(B) સ્વતંત્ર કામદાર પક્ષ
(C) (A) અને (B) બંને
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
90. મુઘલ સલ્તનતની પડતી દરમિયાન નીચેના પૈકીનો કયો સમુદાય સૂરજમલના નેતૃત્વ હેઠળ એક રાજકીય બળ તરીકે આયોજિત થયો?
(A) જાટ
(B) ગુર્જર
(C) શેખાવત
(D) પરમાર
91. નીચેના પૈકી કયું કેબિનેટ મિશન પ્લાનનું ઘટક ન હતું ?
(A) પ્રાંતોનું જૂથ બનાવવું
(B) ભારતીયો માટે વચગાળાની કેબિનેટ
(C) પાકિસ્તાનનો સ્વીકાર
(D) ઉપરના તમામ
92. નીચેનામાંથી કયું સિંધુ ખીણની સંસ્કૃતિને સર્વોત્તમ લાગુ પડે છે ?
(A) કાંસ્ય સંસ્કૃતિ
(B) તામ્ર પાષાણ (ચાલ્કોલિથિક) સંસ્કૃતિ
(C) મહાપાષાણ સંસ્કૃતિ
(D) કયથા સંસ્કૃતિ
93. હડપ્પન શિલ્પની મણ્યમૂર્તિ ક્લા અને મહોરમાં નીચેના પૈકી કયા પ્રાણીનું પ્રતિનિધિત્વ નથી ?
(A) ગાય
(B) હાથી
(C) પેંડા
(D) વાઘ
94. જયદેવનું ગીતગોવિંદ કઈ ભાષામાં કૃત છે ?
(A) પ્રાકૃત
(B) પાલી
(C) સંસ્કૃત
(D) હિન્દી
95. નીચેના પૈકી કોણ યથાયોગ્ય રીતે યુ.પી. ના કોરી ખાતે 1925ની ક્રાંતિકારી ઘટના સાથે સંકળાયેલા હતા ?
(A) રોશનસિંહ
(B) અશફાક ઉલ્લાહબન
(C) રામપ્રસાદ બિસ્મિલ
(D) ઉપરોક્ત બધા જ 
96. પ્રાચીન ભારતના ગુપ્ત સામ્રાજ્યના ગુફાચિત્રના માત્ર બે જાણીતા નમૂના છે. તેમાંનો એક અજંતા ગુફાઓમાં છે. બીજો નમૂનો ક્યાં છે?
(A) બાઘ ગુફાઓ
(B) ઇલોરા ગુફાઓ
(C) લોમસ ઋષિ ગુફાઓ
(D) નાસિક ગુફાઓ
97. નીચેના પૈકી કયા આદિવાસી વિદ્રોહને કારણે માનવ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો?
(A) સંથાલ વિદ્રોહ
(B) રામ્યા વિદ્રોહ
(C) ખોંડ વિદ્રોહ
(D) મુંડા વિદ્રોહ
98. નીચેનામાંથી કોણે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન “હોમરૂલ” ચળવળ શરૂ કરી હતી ?
(A) એની બેસેન્ટ અને બાલા ગંગાધર ટિળક
(B) એની બેસેન્ટ અને ગોપાલ કૃષ્ણ ગોખલે
(C) બાલ ગંગાધર ટિળક અને લાલા લજપતરાય
(D) જી. કે. ગોખલે અને લાલા લજપતરાય
99. નીચેના પૈકી કયા અધિનિયમથી ભારતમાં દ્વિસદીયતાની પદ્ધતિ શરૂ થઈ ?
(A) ચાર્ટર એક્ટ, 1853
(B) ભારત સરકાર અધિનિયમ, 1919
(C) ભારત સરકાર અધિનિયમ, 1858
(D) ભારત સરકાર અધિનિયમ, 1935
100. ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અનુસંધાનમાં નીચેના પૈકી કયા પક્ષની સ્થાપના સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી ?
(A) ભારતીય સ્વતંત્રતા પક્ષ (Indian Freedom Party)
(B) આઝાદ હિંદ ફૌજ (Azad Hind Fauj)
(C) ક્રાંતિકારી પક્ષ (Revolutionary)
(D) ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (All India Forward Block)
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *