GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 4
GPSC PT 2016 to 2023 Solved – અર્થશાસ્ત્ર – 4 1. નીચેનાં પૈકી કોણે “ઔધોગિક કામદારો માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક” બહાર પાડ્યો? (A) કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (B) આર્થિક કાર્ય વિભાગ (C) ભારતીય રિઝર્વ બેંક (D) શ્રમ વિભાગ/બ્યૂરો 2. ખાધ ધિરાણની આવશ્યકતા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ ઉપાય પસંદ કરો. (A) આંતરિક ઋણગ્રહણ દ્વારા (B) RBI ૠણ … Read more