GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 1

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 1 1. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. દ્રાવિડ શૈલીનાં મંદિરોમાં ચોરસ ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણાપથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામાં આવે છે અને એની દીવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે. 2. દ્રાવિડ શૈલીના શિખર ઉપર જતાં સાંકડા … Read more

GPSC PT 2016 to 2023 Solved – ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ

GPSC PT 2016 to 2023 Solved – ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી 1. ગામડાંમા ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ……. ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી. (A) બોરસદ (B) ધારીસણા (C) રાસ    (D) બારડોલી 2. 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ? (A) ઉચ્છંગરાય … Read more

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 2

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 2 1. સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી? (A) ભરૂચ (B) દીવ (C) સુરત (D) જાફરાબાદ 2. વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી? (A) દામાજી રાવ-1 (B) દામાજી રાવ-2 (C) સયાજી રાવ-1 (D) પિલાજી રાવ 3. નીચેનાં પૈકી કયાં રજવાડાંમાં શ્યામજી … Read more

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 1

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો ઇતિહાસ – 1 1. નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આનર્ત પરંપરાને સામ્ય એવા માટીનાં પાત્રો સૌપ્રથમ સાથે સૂરકોટડાથી મળી આવ્યાં છે. 2. આનર્ત પરંપરા અથવા આનર્ત પાત્રો તામ્રપાષાણયુગની સંસ્કૃતિનો ભાગ છે. 3. ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલલાઓમાં આનર્ત પાત્રો મળી આવે છે. (A) 1, … Read more

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 7

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 7 1. અશોકના બે સ્તંભો ટોપરા અને મિરતથી દિલ્હી સ્થળાંતર કરવાનો ઉલ્લેખ નીચેના પૈકી કયા લેખકે કર્યો છે? (A) અફીફ (B) બર્ની (C) જુઝાની (D) ચંદ બરદાઈ 2. નીચેના પૈકી કયું વિધાન નાલંદા યુનિવર્સિટી અંગે સાચું નથી? (A) તે એક પ્રાચીન બૌદ્ધ વિધાકેન્દ્ર હતું. (B) ચીની … Read more

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 6

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 6 1. નીચેનાં વિધાનો વિચારણામાં લઈને તે કઈ સંસ્થાને સંબંધિત છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (1) તેની સ્થાપના ઈ.સ. 1830માં થઈ હતી. (2) આ સંસ્થા બધા પ્રકારની મૂર્તિપૂજા અને બલિની વિરુદ્ધ હતી. (3) તેના અનુયાયીઓ ઉપનિષદોમાં વિશ્વાસ રાખતા હતા. (A) પ્રાર્થનાસમાજ (B) વેદસમાજ (C) … Read more

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 5

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 5 1. સંઘમાં રહેવાવાળા બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો નીચે પૈકી કયા ગ્રંથમાં આપવામાં આવેલ છે ? (A) ત્રિપિટક (B) સુક્ત પિટક (C) વિનય પિટક  (D) અભિધમ્મ પિટક 2. નટરાજનું શિલ્પ ક્લાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે ? (A) મૈસુર (B) … Read more

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 4

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 4 1. ભારતમાં પંદરમી સદીમાં નીચેના પૈકી કયા પરદેશી લોકો આવેલ ન હતા ? (A) પોર્ટુગીઝ (Portuguese) (B) ડચ (Dutch) (C) અંગ્રેજ (Engllsh) (D) જર્મન (German) 2. નીચેનાં વાક્યો તપાસો, 1. સને 1781માં વોરન હેસ્ટિંગ્ઝ કોલકાતામાં મદ્રેસાની રચના કરી જેથી મુસ્લિમ લો, પર્શિયન અને અરેબિક … Read more

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 3

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 3 1. જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકરો થયાં છે?  (A) 21 (B) 22 (C) 23 (D) 24 2. નીચેના વાક્યો તપાસો અને ક્યા વાક્યો યોગ્ય છે? 1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય વેદ ગણાય છે. 2. ઋગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના … Read more

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 2

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 2 1. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહના દરબારમાં ઉસ્તાદ મંસૂર અન અબુલ હસન ચિત્રકાર હતા ? (A) હુમાયુ (B) અકબર (C) શાહજહાં (D) જહાંગીર 2. ચોથી બૌદ્ધ સભાનું આયોજન નીચેના પૈકી કયા સ્થળે થયું હતું ? (A) પાટલીપુત્ર (B) વૈશાલી (C) સારનાથ (D) કુંડલવન (કાશ્મીર) … Read more