ઔદ્યોગિક બેરોજગારી એટલે શું?

ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? પ્રશ્ન . ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? ઉત્તર: ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેક્નોલૉજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય, તો તેવી સ્થિતિને “ઔદ્યોગિક બેરોજગારી’ કહે છે.

‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો.

‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો. પ્રશ્ન . ‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો. અથવા ટૂંક નોંધ લખો : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના  ઉત્તર: “મનરેગા યોજના ભારત સરકારનો ગરીબીનિવારણનો એક કાર્યક્રમ છે. “આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને … Read more

“ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો.

“ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો. પ્રશ્ન . “ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો. અથવા ઍગ્રો બિઝનેસ પૉલિસી’ અને “ઇ-નામ્ યોજનાઓની માહિતી ; આપો. ઉત્તર: ઍગ્રો બિઝનેસ પૉલિસી અને ઈ-નામ્ – આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબીનિવારણના કાર્યક્રમો છે. ઍગ્રો બિઝનેસ પૉલિસીઃ આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ) ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ … Read more

સમજાવોઃ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી

સમજાવોઃ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી પ્રશ્ન . સમજાવોઃ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી ઉત્તરઃ સાપેક્ષ ગરીબી સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને “સાપેક્ષ (તુલનાત્મક) ગરીબી’ કહે … Read more

બેરોજગારીની અસરો જણાવો.

બેરોજગારીની અસરો જણાવો. પ્રશ્ન . બેરોજગારીની અસરો જણાવો. અથવા ટૂંક નોંધ લખો : ભારતમાં બેરોજગારીની અસરો ઉત્તર: ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે: યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની … Read more

બેરોજગારીનાં કારણો જણાવો.

બેરોજગારીનાં કારણો જણાવો. પ્રશ્ન . બેરોજગારીનાં કારણો જણાવો. ઉત્તર: ભારતમાં બેરોજગારીનાં કારણો નીચે પ્રમાણે છે : વસ્તીવધારો. શિક્ષિત યુવક-યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન. તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા. કૃષિક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું … Read more

ધનિક ભારતમાં ગરીબો વસે છે!

ધનિક ભારતમાં ગરીબો વસે છે! પ્રશ્ન . ધનિક ભારતમાં ગરીબો વસે છે! ઉત્તર: ભારત વિવિધ પ્રકારનાં વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ – ધનિક દેશ છે. પરંતુ, દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાનાં પૂરતાં સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં એ અંગેનાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન … Read more

સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.

સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો. પ્રશ્ન . સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો. અથવા અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજના’ની માહિતી અથવા અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે “મા અન્નપૂર્ણા યોજના’ની જોગવાઈઓ જણાવો. અથવા ટૂંક નોંધ લખો: ‘મા અન્નપૂર્ણા યોજના” ઉત્તર: ભારત સરકારે ઈ. સ. 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર … Read more

ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.

ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો. પ્રશ્ન . ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો. અથવા ભારતમાં ગરીબીનાં મૂળિયાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડાં છે. તે માટે જવાબદાર કારણો કયાં ગણો છો? અથવા ગરીબી એટલે શું? તેના ઉદ્ભવનાં કારણો આપો. ઉત્તર: સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ … Read more

ભારતમાં ગરીબીનું વર્ણન કરો.

ભારતમાં ગરીબીનું વર્ણન કરો. પ્રશ્ન . ભારતમાં ગરીબીનું વર્ણન કરો. અથવા ભારતમાં ગરીબી વિશે વિસ્તૃત નોંધ લખો. ઉત્તર: ભારતમાં આયોજનપંચે ઈ. સ. 2011 – 12માં છે ગરીબીરેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ૨818 એટલે કે કુટુંબદીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ૬ 1000 એટલે કે કુટુંબદીઠ 5000નું પ્રમાણ નક્કી કર્યું હતું. … Read more