“ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો.

“ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો.

પ્રશ્ન .
“ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો.
અથવા
ઍગ્રો બિઝનેસ પૉલિસી’ અને “ઇ-નામ્ યોજનાઓની માહિતી ; આપો.
ઉત્તર:
ઍગ્રો બિઝનેસ પૉલિસી અને ઈ-નામ્ – આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબીનિવારણના કાર્યક્રમો છે.
ઍગ્રો બિઝનેસ પૉલિસીઃ આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ) ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની અને ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.

ઈ-નામઃ આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિપેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુક્સાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજારની રચના કરી છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ સ્થળેથી બોલી લગાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *