ધનિક ભારતમાં ગરીબો વસે છે!

ધનિક ભારતમાં ગરીબો વસે છે! પ્રશ્ન . ધનિક ભારતમાં ગરીબો વસે છે! ઉત્તર: ભારત વિવિધ પ્રકારનાં વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ – ધનિક દેશ છે. પરંતુ, દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાનાં પૂરતાં સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં એ અંગેનાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન … Read more

સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.

સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો. પ્રશ્ન . સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો. અથવા અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે મા અન્નપૂર્ણા યોજના’ની માહિતી અથવા અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે “મા અન્નપૂર્ણા યોજના’ની જોગવાઈઓ જણાવો. અથવા ટૂંક નોંધ લખો: ‘મા અન્નપૂર્ણા યોજના” ઉત્તર: ભારત સરકારે ઈ. સ. 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર … Read more

ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.

ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો. પ્રશ્ન . ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો. અથવા ભારતમાં ગરીબીનાં મૂળિયાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડાં છે. તે માટે જવાબદાર કારણો કયાં ગણો છો? અથવા ગરીબી એટલે શું? તેના ઉદ્ભવનાં કારણો આપો. ઉત્તર: સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ … Read more

ભારતમાં ગરીબીનું વર્ણન કરો.

ભારતમાં ગરીબીનું વર્ણન કરો. પ્રશ્ન . ભારતમાં ગરીબીનું વર્ણન કરો. અથવા ભારતમાં ગરીબી વિશે વિસ્તૃત નોંધ લખો. ઉત્તર: ભારતમાં આયોજનપંચે ઈ. સ. 2011 – 12માં છે ગરીબીરેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ૨818 એટલે કે કુટુંબદીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ ૬ 1000 એટલે કે કુટુંબદીઠ 5000નું પ્રમાણ નક્કી કર્યું હતું. … Read more

ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.

ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો. પ્રશ્ન . ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો. અથવા સામાન્ય રીતે કયા લોકોને ગરીબી રેખાથી નીચે જીવન જીવતા 3 લોકો ગણવામાં આવે છે? ઉત્તર: ગરીબીનો અર્થ નીચે પ્રમાણે થાય છે? જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક … Read more

બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.

બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો. પ્રશ્ન . બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો. અથવા ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને કાર્યક્રમો જણાવો. અથવા ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડવા માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? દરેકની ટૂંકમાં માહિતી આપો. ઉત્તર: ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને … Read more

ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.

ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. પ્રશ્ન . ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. અથવા ગરીબીનિર્મૂલન કાર્યક્રમો વિશે સવિસ્તર માહિતી આપો. અથવા ભારતમાં ગરીબી નિવારણ હેઠળ કયા કયા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા તેનો ખ્યાલ આપો. અથવા ભારતમાં ગરીબી નિવારણ માટે સરકારે લીધેલાં પગલાઓની માહિતી આપો. ગરીબી નિવારણ કાર્યક્રમ” પર વિસ્તૃત નોંધ લખો. અથવા … Read more

ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે “કૃષિક્ષેત્રે” તથા “ગ્રામોદયથી ભારતઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાંઓની વિગતે ચર્ચા કરો.

ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે “કૃષિક્ષેત્રે” તથા “ગ્રામોદયથી ભારતઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાંઓની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન . ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે “કૃષિક્ષેત્રે” તથા “ગ્રામોદયથી ભારતઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાંઓની વિગતે ચર્ચા કરો. ઉત્તર: ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારે “કૃષિક્ષેત્રે અમલમાં મૂકેલી યોજનાઓ નીચે પ્રમાણે છે: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાઃ ઉત્તર માટે જુઓ … Read more

ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.

ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. પ્રશ્ન . ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. અથવા ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો વર્ણવો. અથવા ટૂંક નોંધ લખોઃ ગરીબી નિવારણની વ્યુહરચના ઉત્તરઃ ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વ્યુહરચના (વિવિધ ઉપાયો) અપનાવી હતી? દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો … Read more

સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ?

સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? પ્રશ્ન . સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? ઉત્તર : જે સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે.હવે દ્રવ્ય (દળ) સંરક્ષણ(સંચય)ના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે … Read more