તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિયંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસપેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો?

તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિયંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસપેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? પ્રશ્ન . તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિયંદિત પાણી ધરાવે છે અને બાકીની … Read more

Bihar Ration Card List 2022 | बिहार राशन कार्ड सूची Check Right Now | बिहार राशन कार्ड को डाउनलोड कैसे करें

Bihar Ration Card List 2022 | बिहार राशन कार्ड सूची Check Right Now | बिहार राशन कार्ड को डाउनलोड कैसे करें Bihar Ration Card List 2022  जैसे हम कोई समय पहले तक राशन कार्ड की सूची में अपना नाम देखने के लिए सरकारी कचेरियों के चक्कर लगाया करते थे। वो चक्कर अब नहि लगाने पड़ेंगे। … Read more

samanya gyan in hindi !! GK in hindi !! Speedy Railway Samanya Gyan in Hindi

samanya gyan in hindi !! GK in hindi !! Speedy Railway Samanya Gyan in Hindi विश्व के कुल क्षेत्रफल का कितना प्रतिशत क्षेत्रफल भारत में स्थित है। (A) 1.4% (B) 2.42% (C) 3.44% (D) 4.3%   भारत में जनगणना की अवधि है। (A) प्रत्येक 10 वर्ष (B) प्रत्येक 5 वर्ष (C) प्रत्येक 8 वर्ष (D) … Read more

વિશ્વ-શ્રમબજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.

વિશ્વ-શ્રમબજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. પ્રશ્ન . વિશ્વ-શ્રમબજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. અથવા વિશ્વ-શ્રમબજાર વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરો. અથવા વિશ્વ-શ્રમબજારની સવિસ્તર વિગત આપો. ઉત્તરઃ વિશ્વના દેશો પોતાના શ્રમિકો-મજૂરોની પરસ્પર આપ-લે કરે, તેને વિશ્વ-શ્રમબજાર’ કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપારધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે … Read more

ઔદ્યોગિક બેરોજગારી એટલે શું?

ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? પ્રશ્ન . ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? ઉત્તર: ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેક્નોલૉજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય, તો તેવી સ્થિતિને “ઔદ્યોગિક બેરોજગારી’ કહે છે.

‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો.

‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો. પ્રશ્ન . ‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો. અથવા ટૂંક નોંધ લખો : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના  ઉત્તર: “મનરેગા યોજના ભારત સરકારનો ગરીબીનિવારણનો એક કાર્યક્રમ છે. “આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને … Read more

“ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો.

“ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો. પ્રશ્ન . “ઍગ્રો બિઝનેસ પૉલિસી” તથા “ઇ-નામ વિશે જણાવો. અથવા ઍગ્રો બિઝનેસ પૉલિસી’ અને “ઇ-નામ્ યોજનાઓની માહિતી ; આપો. ઉત્તર: ઍગ્રો બિઝનેસ પૉલિસી અને ઈ-નામ્ – આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબીનિવારણના કાર્યક્રમો છે. ઍગ્રો બિઝનેસ પૉલિસીઃ આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ) ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ … Read more

સમજાવોઃ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી

સમજાવોઃ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી પ્રશ્ન . સમજાવોઃ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી ઉત્તરઃ સાપેક્ષ ગરીબી સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને “સાપેક્ષ (તુલનાત્મક) ગરીબી’ કહે … Read more

બેરોજગારીની અસરો જણાવો.

બેરોજગારીની અસરો જણાવો. પ્રશ્ન . બેરોજગારીની અસરો જણાવો. અથવા ટૂંક નોંધ લખો : ભારતમાં બેરોજગારીની અસરો ઉત્તર: ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે: યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની … Read more

બેરોજગારીનાં કારણો જણાવો.

બેરોજગારીનાં કારણો જણાવો. પ્રશ્ન . બેરોજગારીનાં કારણો જણાવો. ઉત્તર: ભારતમાં બેરોજગારીનાં કારણો નીચે પ્રમાણે છે : વસ્તીવધારો. શિક્ષિત યુવક-યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન. તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા. કૃષિક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું … Read more